પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 6, 2024 7:17 પી એમ(PM)

views 8

રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી વિભાગને 16 કરોડથી વધુની આવક થઇ

રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી વિભાગને 16 કરોડથી વધુની આવક થઇ છે. એસ.ટી. વિભાગે એક અઠવાડિયામાં ૬ હજાર ૬૧૭ વધારાની બસો દોડાવી હતી, જેને પગલે કરોડોની આવક થઇ છે. એક સપ્તાહમાં ૭ લાખથી વધુ ટિકિટોનું બુકીંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચોથી નવેમ્બરે એક જ દિવસમાં પોણા બે લાખથી વધુ સી...

નવેમ્બર 6, 2024 7:00 પી એમ(PM)

views 12

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પંચમહાલના પાવાગઢ ખાતે ગત 28 ઓક્ટોબરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પંચમહાલના પાવાગઢ ખાતે ગત 28 ઓક્ટોબરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને આધારે આરોપીની ધરપકડ કરી હતી.. આરોપી સુરતના ઉમરપાડાના નસારપુર ગામેથી ઝડપાયો હતો.. પ્રાથમિક પૂછપરછમાં આરોપી સટ્ટાખોરીની આદતવાળો હોઈ ઓનલાઈન ગેમ માં લાખો રૂપિય...

નવેમ્બર 6, 2024 6:59 પી એમ(PM)

views 7

રાજ્યનો મહત્વકાંક્ષી જિલ્લો એવા નર્મદા જીલ્લામાં આજથી જળ ઉત્સવનો આરંભ થયો

રાજ્યનો મહત્વકાંક્ષી જિલ્લો એવા નર્મદા જીલ્લામાં આજથી જળ ઉત્સવનો આરંભ થયો છે.. નીતિ આયોગ દ્વારા આયોજીત દેશભરના મહત્વકાંક્ષી જિલ્લાઓમાં આજથી ૨૦ નવેમ્બર સુધી આ ઉત્સવ યોજાશે.. જળ ઉત્સવ અભિયાનનો નાંદોદ તાલુકાના જીતગઢ ગામેથી તેનો આરંભ થયો હતો.. નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જળ સંગ્રહ સ્થળોની પૂજ...

નવેમ્બર 6, 2024 6:53 પી એમ(PM)

views 7

રાજ્યના ગૃહવિભાગની આજે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી

રાજ્યના ગૃહવિભાગની આજે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અંગેની વિસ્તૃત ચર્ચા થઇ હતી.. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા તથા મુખ્ય સચિવ સહીત અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં પોલીસ વિભાગમાં નવા એસડ...

નવેમ્બર 6, 2024 6:49 પી એમ(PM)

views 9

બનાસકાંઠાના વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો

બનાસકાંઠાના વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો છે..વાવની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારો ગામડે ગામડે મતદારોને રિઝવવા માટે બેઠકો કરી રહ્યા છે. સંગઠનના નેતાઓ પણ ગામડે ગામડે સભાઓ કરી મતદારોનો વિશ્વાસ જીતવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જેમાં ભાજપ ઉમેદવાર સ્વર...

નવેમ્બર 6, 2024 4:15 પી એમ(PM)

views 6

જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં હાલમાં દિવાળી વેકેશનની રજા માણવા માટે સહેલાણીઓની ભીડ જામી

જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં હાલમાં દિવાળી વેકેશનની રજા માણવા માટે સહેલાણીઓની ભીડ જામી છે. કિલ્લામાં રા નવઘણનો કૂવો, અડીકડી વાવ, નીલમ ટૉપ સહિત જૂનવાણી વારસો જોઈ પ્રવાસીઓ અભિભૂત થયા હતા. ઉપરકોટ કિલ્લામાં છેલ્લા 3 દિવસમાં હજારો પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના હસ્તે ગયા ...

નવેમ્બર 6, 2024 4:13 પી એમ(PM)

views 11

અમદાવાદ શહેરમાં દિવાળી દરમિયાન ફટાકડાના અવાજથી 150થી વધુ પક્ષીઓ અને 200થી વધુ પશુઓને ગંભીર ઈજા પહોંચી હતી

અમદાવાદ શહેરમાં દિવાળી દરમિયાન ફટાકડાના અવાજથી 150થી વધુ પક્ષીઓ અને 200થી વધુ પશુઓને ગંભીર ઈજા પહોંચી હતી. સામાજિક સંસ્થા દ્વારા આ પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. જ્યારે ચાર જેટલા પશુઓને ઇમરજન્સી કેસમાં ગંભીર ઈજા સાથે પાંજરાપોળ લાવવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ પશુની શસ્ત્રક્રિયા કરવી પડી હતી. અ...

નવેમ્બર 6, 2024 4:12 પી એમ(PM)

views 12

રાજ્યમાં વસતા ઉત્તર ભારતીયો માટે મહત્વના છઠપૂજા મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારી ચાલી રહી છે

રાજ્યમાં વસતા ઉત્તર ભારતીયો માટે મહત્વના છઠપૂજા મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારી ચાલી રહી છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે, જિલ્લા તંત્રએ છઠ પૂજા માટે ત્રણ સ્થળને અધિકૃત કર્યા છે. પરકોટા શેરી બીચ, દાભેલ તળાવ અને દમણના કડૈયા બીચ પર છઠ માતાની પૂજા કરી શકાશે. નાયબ કલેક્ટર પ્રિયાશું...

નવેમ્બર 6, 2024 4:10 પી એમ(PM)

views 9

આજે લાભ પાંચમનો શુભ દિન છે. આ નિમિત્તે આજે વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરે છે

આજે લાભ પાંચમનો શુભ દિન છે. આ નિમિત્તે આજે વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરે છે. વર્ષ દરમિયાન સારા વેપાર રોજગારની આશા સાથે વેપારીઓએ આજે આ દિવસની શરૂઆત પૂજન અર્ચન સાથે કરી હતી.. મહિસાગર ખાતે પણ વેપારીઓ આજના દિવસે શુભમૂહુર્તમાં પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. જ્યારે વેપારની સાથેસાથે કૃષિકારો પણ આજના દિ...

નવેમ્બર 6, 2024 4:08 પી એમ(PM)

views 13

આણંદ જિલ્લાના રાજુપરા પાસે બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ચાર શ્રમિક દટાયા હતા, જેમાંથી ત્રણ શ્રમિકના મોત નીપજ્યા

આણંદ જિલ્લાના રાજુપરા પાસે બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ચાર શ્રમિક દટાયા હતા, જેમાંથી ત્રણ શ્રમિકના મોત નીપજ્યા છે. મૃત્યુ પામેલા દરેક શ્રમિકોના પરિવારજનોને 20 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની રકમ આપવામાં આવી રહી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાએ આ અંગે માહિતી આપી હતી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.