પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 7, 2024 11:31 એ એમ (AM)

views 7

પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર રાજકોટ – લાલકુવા સ્પેશિયલ ટ્રેન 7 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી દર સોમવારે અને ગુરુવારે દોડશે. તેવી જ રીતે લાલકુવા – રાજકોટ સ્પેશિયલ ટ્રેન 6 ...

નવેમ્બર 7, 2024 11:27 એ એમ (AM)

views 8

દિવાળીના તહેવાર વચ્ચે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 12 ટકાનો વધારો નોંધાયો

દિવાળીના તહેવાર વચ્ચે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. તહેવારોના ત્રણ દિવસમાં સરેરાશ 5 હજાર, 60 કેસો સાથે રાજ્યમાં 15 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં વાહન અકસ્માત, મારામારી, આગથી દાઝી જવા સહિતના કેસો નોંધાયા હતા. દરમિયાન રાજકોટમાં દિવાળીના ત્રણ દિવસ દરમિયાન સરેરાશ ...

નવેમ્બર 7, 2024 11:20 એ એમ (AM)

views 15

દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારે દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના અમલમાં મુકી

દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારે દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના અમલમાં મુકી છે. આ યોજનાનો લાભ લેવા માટે અભ્યાસકર્તા દિવ્યાંગ વિદ્યાર્થીની વિક્લાંગતાની ટકાવારી 40 ટકાથી ઓછી હોવી ન જોઈએ. છેલ્લી વાર્ષિક પરીક્ષામાં 40 ટકાથી ઊત્તિર્ણ હોવા જોઈએ. પરિવારની વાર્ષિક આવક 50 હજારથી વધુ ...

નવેમ્બર 7, 2024 11:09 એ એમ (AM)

views 10

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે.

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે બનાસકાંઠાના વાવ પ્રવાસે છે. શ્રી પાટીલ અહીં વિધાનસભા કાર્યકર્તાઓ સાથે બેઠક અને ચૂંટણી પ્રચાર કરશે. વાવ બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન થશે, અને ...

નવેમ્બર 7, 2024 9:36 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોવાની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોવાની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ‘ડે એટ સી’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના લડવૈયાઓની કાર્યક્ષમતા દર્શાવવામાં આવશે, જેમાં આઈએનએસ વિક્રાંતની ઉડ્ડયન કામગીરીની ઝાંખીનો પણ સમાવેશ થાય છે.

નવેમ્બર 6, 2024 7:15 પી એમ(PM)

views 7

દિવાળીની રજાઓના ચાર દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાડા ત્રણ લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

દિવાળીની રજાઓના ચાર દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાડા ત્રણ લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી. એક અંદાજ મુજબ પચાસ હજારથી વધુ પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાતે આવતાં હોવાના કારણે એસટીની 40 બસોની સેવા લેવાઇ હતી..પ્રવાસીઓની આ સંખ્યા રેકોર્ડ બ્રેક સમાન રહી છે...આ ચાર દિવસ દરમિયાન આવનાર પ્રવાસીઓ માત્ર ગ...

નવેમ્બર 6, 2024 7:14 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫ લાખ ૧૦ હજાર ૧૮૬ લોકોએ યોજના હેઠળ જીવન વીમા કવચનો લાભ મેળવ્યો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫ લાખ ૧૦ હજાર ૧૮૬ લોકોએ યોજના હેઠળ જીવન વીમા કવચનો લાભ મેળવ્યો છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત અંદાજીત ૩૦ કરોડ ૩૪ લાખ રૂપિયા જેટલી રકમના કુલ ૧ હજાર ૫૧૭ દાવાઓની ચૂકવણી કરવામાં આવી છે. માત્ર ૪૩૬ રૂપિયાના વાર્ષિક પ્રિમિ...

નવેમ્બર 6, 2024 7:11 પી એમ(PM)

views 12

રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીઓના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે

રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીઓના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. અમદાવાદના ગોધાવી ખાતે સંસ્કારધામ સ્કૂલ કેમ્પસમાં આવેલા વિજયી ભારત ફાઉન્ડેશન ખાતે ૧૦ નવેમ્બર સુધી રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધાનું આયોજન કરવ...

નવેમ્બર 6, 2024 7:09 પી એમ(PM)

views 12

આજે લાભ પાંચમથી વેપાર ધંધાની શરૂઆત કરવામાં આવી

આજે લાભ પાંચમથી વેપાર ધંધાની શરૂઆત કરવામાં આવી. દિવાળી પછીની આ પાંચમે સૌ કોઇ રજા બાદ પોતાના કાર્યની શરૂઆત કરે છે. જેને શુભ દિવસ માનીને વેપાર ધંધામાં સફળતા મળે છે. વર્ષ દરમિયાન સારા વેપાર રોજગારની આશા સાથે વેપારીઓએ આજે આ દિવસની શરૂઆત પૂજન અર્ચન સાથે કરી હતી.. દીવાળીના મીની વેકેશન બાદ મોરબી, વાંકાનેર ...

નવેમ્બર 6, 2024 7:08 પી એમ(PM)

views 10

દાહોદમાં પોલીસે માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે બહુપરિમાણીય વિશ્લેષણ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે કામગીરી કરી

દાહોદમાં પોલીસે માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે બહુપરિમાણીય વિશ્લેષણ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે કામગીરી કરી છે. જેને પરિણામે દાહોદ જીલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮૫ વાહન અકસ્માતોમાં ઘટાડો થયો છે, એટલું જ નહિ, ૬૯ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે. ટ્રાફિક અવેરનેસ, ડ્રંક એન્ડ ડ્રાઇવ, હે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.