પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 21

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામ...

નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM)

views 17

બર્લિન એક્સપોમાં પાટણના પટોળાંને સ્થાન મળ્યું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટ...

નવેમ્બર 7, 2024 7:51 પી એમ(PM)

views 11

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ મળ્યું છે

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ મળ્યું છે. છેવાડાના ગામો સુધી આરોગ્યક્ષેત્રે કરેલા કાર્ય અંગે 93.01 ટકા મેળવવા બદલ આરોગ્ય મંદિરને આ સન્માન અપાયું છે. આ સિધ્ધિ મેળવવા બદલ જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્રએ ...

નવેમ્બર 7, 2024 7:46 પી એમ(PM)

views 8

અમદાવાદ સહિત રાજ્યભરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની વિશેષ ઉજવણી કરવામાં આવી

અમદાવાદ સહિત રાજ્યભરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની વિશેષ ઉજવણી કરવામાં આવી. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજાની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂજા ઘાટ ખાતે પહોંચ્યા હતા. મહિલાઓએ નદી કાંઠે સૂર્યદેવની પૂજા કરી તેમને અર્ઘ્ય આપ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌને નવા વર્ષની શુભેચ...

નવેમ્બર 7, 2024 7:41 પી એમ(PM)

views 7

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસના વિશેષ સંવેદનશીલ અભિયાન ‘મિલાપ’ એટલે કે, ગુમ અને અપહરણ કરાયેલા લોકોને શોધવા માટેના અભિયાનના કાર્યની પ્રશંસા કરી અભિનંદન આપ્યા છે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસના વિશેષ સંવેદનશીલ અભિયાન ‘મિલાપ’ એટલે કે, ગુમ અને અપહરણ કરાયેલા લોકોને શોધવા માટેના અભિયાનના કાર્યની પ્રશંસા કરી અભિનંદન આપ્યા છે. પોલીસે 10 માસમાં ગુમ અને અપહરણ કેસના 400 લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.રાજ્યના પોલીસ વડાની સુચનાથી વલસાડ જિલ્લા પોલીસ અધિક...

નવેમ્બર 7, 2024 7:37 પી એમ(PM)

views 10

રાજ્યમાં માઈક્રોન, ટાટા ઇલેક્ટ્રૉનિક્સ, સીજી પાવર – રેનેસાસ અને કેયન્સ સેમિકૉન જેવી કંપનીઓ સેમિ-કન્ડક્ટર્સ ચીપનું નિર્માણ કરશે

રાજ્યમાં માઈક્રોન, ટાટા ઇલેક્ટ્રૉનિક્સ, સીજી પાવર – રેનેસાસ અને કેયન્સ સેમિકૉન જેવી કંપનીઓ સેમિ-કન્ડક્ટર્સ ચીપનું નિર્માણ કરશે. રાજ્યમાં આ ચાર કંપનીઓ અંદાજે એક લાખ 24 હજાર કરોડનું રોકાણ કરશે અને આ પ્રૉજેક્ટ્સ થકી રાજ્યમાં 53 હજારથી વધુ નવી રોજગારીનું સર્જન થશે. એમ રાજ્યના સાયન્સ અને ટેક્નૉલોજી વિભાગ...

નવેમ્બર 7, 2024 12:08 પી એમ(PM)

views 9

નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જે હજુ પણ આગામી સાત દિવસ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. જેને ...

નવેમ્બર 7, 2024 12:03 પી એમ(PM)

views 12

ગુજરાતમાં ઘર, વાહન કે સોનાની ખરીદી કરવા માટે લોકો સારા મુહૂર્તની રાહ જોતા હોય છે.

ગુજરાતમાં ઘર, વાહન કે સોનાની ખરીદી કરવા માટે લોકો સારા મુહૂર્તની રાહ જોતા હોય છે. નવરાત્રીથી ભાઈબીજ સુધીનાં તહેવારોમાં અમદાવાદમાં વાહનોની ખરીદીમાં પણ વધારો થાય છે. ખાસ કરીને દશેરા, પુષ્યનક્ષત્ર, તેમજ ધનતેરસના દિવસે વાહનોનાં વેચાણમાં મોટો વધારો થાય છે. અમદાવાદ RTOમાં નવરાત્રીથી ભાઈબીજ સુધીમાં 24 હજાર...

નવેમ્બર 7, 2024 11:51 એ એમ (AM)

views 14

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલ જીમ અને સ્પામાં મોડી રાત્રે આગ લાગતા 2 મહિલાના મોત થયા

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલ જીમ અને સ્પામાં મોડી રાત્રે આગ લાગતા 2 મહિલાના મોત થયા છે. આગ લાગતા ફાયર બ્રિગેડની 12 ગાડી ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સાથે જ ઘટના સ્થળે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ પણ કરાયું હતું. શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ એટલી વિકરાળ હ...

નવેમ્બર 7, 2024 11:39 એ એમ (AM)

views 49

રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કચેરી દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિકસતી જાતિની ધોરણ-9ની વિદ્યાર્થીઓને નિયમો અનુસાર સાઇકલ વિતરણ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કચેરી દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિકસતી જાતિની ધોરણ-9ની વિદ્યાર્થીઓને નિયમો અનુસાર સાઇકલ વિતરણ કરવામાં આવશે. વર્ષ 2023 – 2024માં 5 હજાર, 300 સાઇકલની માગણી કરવામાં આવી હતી, જેમાંથી 5 હજાર 102 સાઇકલની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. આ સાઇકલોને ઇન્સપેક્શનની કામગીરી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.