પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 8, 2024 6:38 પી એમ(PM)

views 13

અમદાવાદના સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ

અમદાવાદના સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ગાંધી આશ્રમ રોડ આવતી કાલથી કાયમી માટે બંધ કરવામાં આવશે, તેને લઈને આ સાથે અન્ય વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમન...

નવેમ્બર 8, 2024 6:36 પી એમ(PM)

views 192

સંત જલારામ બાપાની આજે 225 મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી

જાણીતા સંત જલારામ બાપાની આજે 225 મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં જલારામ બાપાની પૂજા અર્ચના, ભજન-કીર્તન, મહાઆરતી, અન્નકૂટ,શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના પાલડી જલારામ મંદિર સહિતના વિસ્તારોમાં પૂજનવિધિ, મહાઆરતી, શોભાયાત્રા, અન્નકૂટ સહિતના કાર્ય...

નવેમ્બર 8, 2024 6:33 પી એમ(PM)

views 13

પોરબંદર જીલ્લામાં જુલાઈ માસમાં થયેલા ખેડૂતોને પાક સહાય માટે વધુ 8 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

પોરબંદર જીલ્લામાં જુલાઈ માસમાં થયેલા ખેડૂતોને પાક સહાય માટે વધુ 8 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. પોરબંદર જીલ્લામાં જુલાઈ માસમાં થયેલા ભારે વરસાદને લઈને પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ વાવેતરકરેલ પાકને પણ નુકશાન થયું હતું. જે અંગેનો પ્રાથમિક સર્વેમાં પોરબંદર જિલ્લા પાક નુકશાની અંગેની 50 હજાર 280 અરજીઓ આવી હતી.....

નવેમ્બર 8, 2024 6:32 પી એમ(PM)

views 10

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ પસંદગી પામી

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ 'કારખાનું' પસંદગી પામી છે. જેનું દિર્ગદર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા યોજાતા ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. ફિલ્મની વ...

નવેમ્બર 8, 2024 3:21 પી એમ(PM)

views 17

રાજ્યના ૧૬૦ થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે

રાજ્યના ૧૬૦ થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી ખરીદીનો આરંભ કરાવશે. આ વેચાણ માટે ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. આ ઓનલાઇન નોંધણી માટે ૧૦ નવેમ્બર છેલ્લો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ઓ...

નવેમ્બર 8, 2024 3:20 પી એમ(PM)

views 18

રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે આજે ચાર્જ સંભાળ્યો

રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે આજે ચાર્જ સંભાળ્યો હતો. નાણાપંચના ગાંધીનગર સ્થિતિ નવા સચિવાલયના કાર્યાલય ખાતે યમલ વ્યાસ પહોંચ્યા હતા અને તેમણે કાર્યભાર સંભાળ્યો હતો. નાણાંપચની ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને આવકાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાજેતરમાં જ તેમને રાજ્યના ચોથા ન...

નવેમ્બર 8, 2024 3:19 પી એમ(PM)

views 12

રાજ્યમાં સંત જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં સંત જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે રાજકોટના વિરપુર ગામમાં લાખો લોકો બાપાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આશરે 210 વર્ષ પહેલા વીરપુરમાં જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું હતું જે આજે પણ અખંડ ચાલી રહ્યું છે. દિવાળી જેવો...

નવેમ્બર 8, 2024 3:17 પી એમ(PM)

views 13

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સરકારી ખરાબાની આશરે 1 કરોડથી વધુની કિમતની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સરકારી ખરાબાની આશરે 1 કરોડથી વધુની કિમતની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ જમીન પરથી મોટી દુકાનો તેમજ 17 અને દબાણો દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની હાજરીમાં આ દબાણ હટાવવામાં આવ્યા હતા.

નવેમ્બર 8, 2024 3:16 પી એમ(PM)

views 10

છોટાઉદેપુરની મધ્યમાં આવેલા અને નગરની શાન ગણાતા કુસુમ સાગર તળાવની સફાઇ હાથ ધરવામાં આવશે

છોટાઉદેપુરની મધ્યમાં આવેલા અને નગરની શાન ગણાતા કુસુમ સાગર તળાવની સફાઇ હાથ ધરવામાં આવશે. તળાવમાં ભારે ગંદકી ફેલાઇ ગઇ હતી. જેને કારણે અસહ્ દુર્ગંધ ફેલાયેલી હતી. જળ વેલો ઊગી નીકળતી હોવાની પણ વિકટ સમસ્યા હતી. કુસુમ સાગર તળાવ ની સાફ-સફાઈ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 અંતર્ગત અ...

નવેમ્બર 8, 2024 3:15 પી એમ(PM)

views 11

ભારતરત્ન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના 98’મા જન્મદિવસની સોમનાથ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી

ભારતરત્ન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના 98'મા જન્મદિવસની સોમનાથ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ, સોમનાથ મહાદેવની મહાપૂજા, સાયં દિપમાલા અને વિશેષ શૃંગારનું આયોજન કરવામાં આવ્યુ હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી લાલકૃષ્ણ અડવાણીના નીરોગી દીર્ઘઆયુષ્ય માટે પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.