પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 9, 2024 2:47 પી એમ(PM)

views 10

વિજાપુર APMCમાં કપાસની 7 હજાર મણથી વધુ આવક, ખેડૂતોને મળ્યા સારા ભાવ

વિજાપુર એપીએમસી માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીના વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યાં છે. મગફળીની 6 હજાર કરતા વધુ બોરીની આવકે થઇ છે. જેનો 20 કિલોનો ભાવ એક હજાર 100 થી એક હજાર 388 સુધીનો રહ્યો છે. કપાસની 7 હજાર મણથી વધુ આવક થઇ છે, જેનો ભાવ એક હજાર 300 થી એક હજાર 552 સુધીનો ભાવ રહ્યો હતો. માર્...

નવેમ્બર 9, 2024 2:40 પી એમ(PM)

views 7

નવસારી: ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ લાગતાં 3 વ્યક્તિઓના મોત

નવસારી જિલ્લાના ગણદેવી-બીલીમોરા રોડ ઉપર આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ લાગતાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, અને 4 ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બીલીમોરા નજીક દેવસર ખાતે આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં સવારે ટ્રકમાંથી કેમિકલના ગોડાઉનમાં કેમિકલના ડ્રમ ઉતારતી વખતે અચાનક આગ લાગી હતી...

નવેમ્બર 9, 2024 2:37 પી એમ(PM)

views 13

મોરબી: વિસ્મય ત્રિવેદીએ ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

મોરબી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી વિસ્મય ત્રિવેદીએ ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તે બદલ વિસ્મયને મેડિકલ કોલેજના ડિન ડો. નિરજ કુમાર બિશ્વાસ સહિત સમગ્ર કોલેજ પરિવારે તથા વિદ્યાર્થીઓએ અભિનંદન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવેમ્બર 9, 2024 2:32 પી એમ(PM)

views 14

મોરબી: બે દિવસીય નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં શ્રી ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે આજે અને આવતીકાલે બે દિવસીય નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાયો છે. આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને આજે સાંજે 4 થી 7 સુધી અને આવતીકાલે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વિનામૂલ્યે તપાસ...

નવેમ્બર 9, 2024 10:14 એ એમ (AM)

views 28

અમદાવાદમાં આજથી ડાંગની જડીબુટ્ટીઓ દ્વારા 10 રોગના નિવારણ માટે સારવાર

અમદાવાદ ખાતે આજથી ડાંગની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા ૧૦ જેટલા રોગ નિવારણ માટે અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો સારવાર આપશે. ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે આજથી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન – વેચાણ’ મેળો યોજાશે. આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટ...

નવેમ્બર 8, 2024 6:50 પી એમ(PM)

views 10

અમદાવાદમાં યોજાયેલી ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બોલતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે કરેલા ચોતરફ થયેલા વિકાસે દેશ અને દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું

અમદાવાદમાં યોજાયેલી ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બોલતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે કરેલા ચોતરફ થયેલા વિકાસે દેશ અને દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદમાં ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ કહ્...

નવેમ્બર 8, 2024 6:48 પી એમ(PM)

views 10

રાજયની આંતરરાજ્યની સરહદે સલામતી વધારવાના ભાગરૂપે સરકારે અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સીમાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી

રાજયની આંતરરાજ્યની સરહદે સલામતી વધારવાના ભાગરૂપે સરકારે અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સીમાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી છે. જિલ્લાની તમામ સાત સરહદો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ તમામ સરહદો ઉપર લાગેલા સીસીટીવી કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ સીધું અરવલ્લી એસપીની કચેરીમાં કરવામાં આવી રહ્યું છે. ઉલ્...

નવેમ્બર 8, 2024 6:44 પી એમ(PM)

views 22

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીમાં આજથી કપાસની ખરીદીનો આરંભ થયો

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીમાં આજથી કપાસની ખરીદીનો આરંભ થયો હતો. બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં માર્કેડ યાર્ડમાં આજે જલારામ જ્યંતીનાં દિવસે ખેડૂતો પાસેથી કપાસ ખરીદવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે વધુ વરસાદ થી કપાસ નાં પાક ને નુકશાન થતાં કપાસ નું ઉત્પાદન મોડું અને ઓછું થયું છે બોડેલી ખેતીવાડી ઉત્પન...

નવેમ્બર 8, 2024 6:42 પી એમ(PM)

views 14

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર છેલ્લા દસ દિવસમાં 3 લાખ 60 હજારથી વધુ મુસાફરોની અવરજવર રહી

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર છેલ્લા દસ દિવસમાં 3 લાખ 60 હજારથી વધુ મુસાફરોની અવરજવર રહી હતી. અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે સરળ કામગીરી સુનિશ્ચિત કરીને 2 હજાર 900 થી વધુ ઉડ્ડયનનું સંચાલન કર્યું હતું. સાતમી નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષમાં સૌથી વધુ 313 એરક્રાફ્ટ ટ્ર...

નવેમ્બર 8, 2024 6:40 પી એમ(PM)

views 33

રાજ્યમાં ખાતરની અછત છે તેવા અહેવાલો સામે ખેતી નિયામક એસ.જે સોલંકીએ સ્પષ્ટતા કરી

રાજ્યમાં ખાતરની અછત છે તેવા અહેવાલો સામે ખેતી નિયામક એસ.જે સોલંકીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખાતરની કોઈ ખોટ નથી. તેમણે ખાતરના સંગ્રહખોરોને ચેતવતા કહ્યું હતું કે જો સંગ્રહ ખોરી પકડાશે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમણે ખેડૂતોને હૈયા ધારણા આપતાં કહ્યું હતું કે તમામ ખેડૂતોને પુરતુ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.