પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 10, 2024 7:58 એ એમ (AM)

views 18

રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે

રાજ્યભરમાં આવતીકાલથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો શુભારંભ કરાવશે. રાજ્યમાં અંદાજે 160થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે.જે માટે ઓનલાન નોંધણી કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. મગફળીની ખરીદી માટે અત્યાર સુધીમા...

નવેમ્બર 9, 2024 7:06 પી એમ(PM)

views 22

બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં માટે પ્રચાર વેગવંતો બન્યો

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિ-પાંખીયા ચૂંટણી જંગમાં પ્રચાર વેગવંતો બન્યો છે. ઉમેદવારો દ્વારા ગામડે-ગામડે સભાઓ કરાઇ રહી છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ખડોલ, ચાળા, લિંબાળા અને જેલાણા સહિત 13 સભાઓ કરી, તો બીજી તરફ મંત્રી ભીખુસિંહ પરમાર અને અલ્પેશ ઠાકોરે પણ સ્વરૂપજી ઠાકોર...

નવેમ્બર 9, 2024 6:14 પી એમ(PM)

views 17

સુરત: ઉમેદવારો 10 નવેમ્બર સુધી પીએમ ઇન્ટર્નશીપ યોજનામાં નોંધણી કરાવી શકશે

કેન્દ્ર સરકાર દ્વારા 21 થી 24 વર્ષની વય જૂથના યુવકો માટે પીએમ ઇન્ટર્નશીપ યોજના 2024 શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરતના ઉમેદવારો 10 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ યોજના અંતર્ગત યુવાનોને ભારતની અગ્રણી 500 કંપનીઓમાં 12 મહિના માટે કામ કરવાનો અવસર મળશે. સાથે જ ઇન્ટર્નશીપ કરતાં ...

નવેમ્બર 9, 2024 6:12 પી એમ(PM)

views 17

રાજ્યમાં 3 લાખથી વધુ સ્વ-સહાય જૂથો કાર્યરત, 30 લાખથી વધુ ગરીબ મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા

રાજ્યમાં ગ્રામીણ મહિલાઓ સ્વ-સહાય જૂથની રચના કરીને “આત્મનિર્ભરતા” તરફ ડગ માંડી રહી છે. રાજ્યમાં 3 લાખથી વધુ સ્વ-સહાય જૂથો કાર્યરત છે. 30 લાખથી વધુ ગરીબ મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1 લાખ 18 હજારથી વધુ સ્વ-સહાય જૂથોને 37 હજાર 667 કરોડ રૂપિયાથી વધુની કેશ ક્રેડિટ ...

નવેમ્બર 9, 2024 6:04 પી એમ(PM)

views 17

સાબરકાંઠા: 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું NQAS સર્ટીફિકેટ મળ્યું

આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવાઓ પુરી પાડવા બદલ સાબરકાંઠા જિલ્લાના 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વૉલીટી એશ્યોરન્સ સર્ટીફિકેટ NQAS મેળવ્યું છે. સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. NQAS મળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ...

નવેમ્બર 9, 2024 6:02 પી એમ(PM)

views 10

હાપા ગામની દીકરીએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો

68મી શાળાકીય અખિલ ભારતીય રમત સ્પર્ધાની રાજ્યકક્ષાની સ્પર્ધામાં જાનવીબા પરમારે અંડર 14માં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. જ્યારે 400 મીટર રીલે દોડમાં રજત ચંદ્રક મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાપા ગામની દીકરી અને ભોલેશ્વર સ્પોર્ટસ શાળામાં અભ્યાસ કરતી જાનવીબા પરમાર હાપા એક્સપ્રેસના નામથી ...

નવેમ્બર 9, 2024 5:55 પી એમ(PM)

views 15

વડનગર: આવતીકાલથી બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો પ્રારંભ થશે

ઐતિહાસિક શહેર વડનગરમાં બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો આવતીકાલથી પ્રારંભ થશે. આ વર્ષે એવોર્ડ તાના-રીરી સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડો.પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવશે. તાના-રીરી એવો...

નવેમ્બર 9, 2024 5:51 પી એમ(PM)

views 21

વડતાલ: લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે ઉજવાઇ રહેલા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતાં. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ ઉત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંક્લપને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત માટે સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા પુરી પાડે છે. મુખ્યમંત્રી...

નવેમ્બર 9, 2024 2:53 પી એમ(PM)

views 15

દમણ: રામ સેતુ અને નમો પથ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ

દમણમાં રામ સેતુ અને નમો પથ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આજથી સોમવાર સુધી સમારકામ, જાળવણી અને સફાઈને કારણે, નમો પથ, નાની દમણ અને રામ સેતુ પર અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

નવેમ્બર 9, 2024 2:50 પી એમ(PM)

views 24

તાપી: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે શેરડી પીલાણ સિઝનનો શુભારંભ કરાવ્યો

તાપી જિલ્લાની વ્યારા સુગર મિલમાં આજે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ શેરડી પીલાણ સિઝનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સરકારની પશુપાલન લક્ષી વિવિધ યોજનાઓ તથા દૂધ મંડળીમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાની યોજનાના મંજૂરી પત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સી. આર. પાટીલે વ્યારા નગર પાલિકાના 53 કર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.