પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 10, 2024 8:23 એ એમ (AM)

views 14

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું.

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ વિભાગમાં લેબર રૂમ, વેઇટિંગ એરિયા, એકઝામિન રૂમ તેમજ રહેઠાણ વિભાગમાં લિવિંગ-બેડ રૂમન...

નવેમ્બર 10, 2024 8:21 એ એમ (AM)

views 10

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે સાત દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ થયો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે સાત દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ થયો છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી આ રાષ્ટ્રીય શિબિરને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે યુનિવર્સિટી કેમ્પસમાં એનએસએસ રેલી પણ યોજાઇ હતી. આ એકતા શિબિરમાં સમગ્ર દેશમાંથી ૧૧ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત...

નવેમ્બર 10, 2024 8:20 એ એમ (AM)

views 11

દેશના ઉદ્યોગોમાં ગુજરાતનો ફાળો 14.78 ટકા છે. ઉદ્યોગો બાબતે ગુજરાત 3 લાખ, 24 હજાર કરોડ રૂપિયાના યોગદાન સાથે બીજા ક્રમાંકે છે.

દેશના ઉદ્યોગોમાં ગુજરાતનો ફાળો 14.78 ટકા છે. ઉદ્યોગો બાબતે ગુજરાત 3 લાખ, 24 હજાર કરોડ રૂપિયાના યોગદાન સાથે બીજા ક્રમાંકે છે. ઉદ્યોગો અંગેના વાર્ષિક સર્વેક્ષણ 2022-23 અનુસાર મહારાષ્ટ્રના ઉદ્યોગો વિકાસમાં 3 લાખ 58 હજાર કરોડ રૂપિયાના યોગદાન સાથે પ્રથમ ક્રમાંકે છે. આ સર્વેક્ષણ પ્રમાણે ગુજરાતમાં 4 હજાર, ...

નવેમ્બર 10, 2024 8:16 એ એમ (AM)

views 7

વિશ્વ જાહેર પરિવહન દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે.

વિશ્વ જાહેર પરિવહન દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો ઉદ્દેશ્ય સુલભ, કાર્યક્ષમ અને ટકાઉ પરિવહન પ્રણાલીના મહત્વને પ્રકાશિત કરવાનો છે. જાહેર પરિવહનથી બળતણની ઓછી ખપત અને પૈસાની બચત પણ થાય છે, ત્યારે જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ થાય તે હિતાવહ છે. ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી ગણાતી ગુજરાત ર...

નવેમ્બર 10, 2024 8:14 એ એમ (AM)

views 12

ઐતિહાસિક શહેર વડનગરમાં બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો આજથી પ્રારંભ

ઐતિહાસિક શહેર વડનગરમાં બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો આજથી પ્રારંભ થશે. આ વર્ષે એવોર્ડ તાના-રીરી સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડો. પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરશે. તાના-રીરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રી...

નવેમ્બર 10, 2024 8:12 એ એમ (AM)

views 10

રાજ્યમાં ગ્રામીણ મહિલાઓ સ્વ-સહાય જૂથની રચના કરીને “આત્મનિર્ભરતા” તરફ ડગ માંડી રહી છે.

રાજ્યમાં ગ્રામીણ મહિલાઓ સ્વ-સહાય જૂથની રચના કરીને “આત્મનિર્ભરતા” તરફ ડગ માંડી રહી છે. રાજ્યમાં ૩ લાખથી વધુ સ્વ-સહાય જૂથો કાર્યરત છે. ૩૦ લાખથી વધુ ગરીબ મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખૂલ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૧ લાખ ૧૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથોને ૩૭ હજાર ૬૬૭ કરોડ રૂપિયાથી વધુની કેશ ક્રેડિટ ...

નવેમ્બર 10, 2024 8:09 એ એમ (AM)

views 9

કેનેડા સરકારે ફાસ્ટ ટ્રેક -SDS વિઝા પ્રોગ્રામને બંધ કરવાની જાહેરાત કરતાં લાખો વિદ્યાર્થીઓને અસર

કેનેડા સરકારે તેના સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ-SDS વિઝા પ્રોગ્રામને બંધ કરવાની જાહેરાત કરી છે. SDS એ અભ્યાસ માટે પરમિટ મેળવવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મુખ્ય માર્ગ છે. સત્તાવાર વેબસાઇટ પર, કેનેડા સરકારે જણાવ્યું હતું કે તમામ દેશોના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ બંધ કરવામાં આવશે. કેનેડા સરકા...

નવેમ્બર 10, 2024 8:07 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ સામાજિક કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ સામાજિક કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ ગાંધીનગરના અંબાપુર ખાતે ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલ અર્પણ સમારોહમાં હાજરી આપશે. શ્રી પટેલ આજે સાંજે વડોદરાના નવલખી મેદાન ખાતે પૂજ્ય દાદા ભગવાન 117મો જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ સ્મારક ટિકિટ પણ જાહેર કર...

નવેમ્બર 10, 2024 8:03 એ એમ (AM)

views 12

શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવાઓ પુરી પાડવા બદલ સાબરકાંઠા જિલ્લાના 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મળ્યું.

આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવાઓ પુરી પાડવા બદલ સાબરકાંઠા જિલ્લાના 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વૉલીટી એશ્યોરન્સ સર્ટિફિકેટ NQAS મળ્યું છે. સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. NQAS મળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ એ...

નવેમ્બર 10, 2024 8:00 એ એમ (AM)

views 8

રોજગાર મેળવવા ઇચ્છૂક ઉમેદવારો માટે પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.

રોજગાર મેળવવા ઇચ્છૂક ઉમેદવારો માટે પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. ઉમેદવારો www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. નોંધણી માટે ઉમેદવારે પોર્ટલ પર પોતાનો પ્રોફાઇલ બનાવવાનો રહેશે, આંધારકાર્ડ, બેંક અકાઉન્ટ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો વિગેરે વિગતો ભરવાની ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.