પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM)

views 20

આજથી ધોરડો ખાતે કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે

કચ્છના સફેદ રણ ધોરડોમાં આજથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે. જો કે, આજથી માત્ર ટેન્ટસિટી શરૂ કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો – ક્રાફટ બજાર વિગેરે આગામી પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7.42 લાખથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ...

નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 15

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ...

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનાર...

નવેમ્બર 10, 2024 7:52 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોબા – અડાલજ રોડ પર આવેલ અંબાપુર ખાતે ચોર્યાસી કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૩૨ કરોડના ખર્ચે બનેલ સંસ્કાર સંકુલ ભવનનું ઉદઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોબા - અડાલજ રોડ પર આવેલ અંબાપુર ખાતે ચોર્યાસી કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૩૨ કરોડના ખર્ચે બનેલ સંસ્કાર સંકુલ ભવનનું ઉદઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલ સમાજના યુવાનોને આગળ વધવા માટે મહત્વનું કેન્દ્ર બનશે. શિક્ષણ -...

નવેમ્બર 10, 2024 7:51 પી એમ(PM)

views 10

વડનગરમાં આજથી બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો પ્રારંભ થશે

વડનગરમાં આજથી બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો પ્રારંભ થશે. હમણાં જ થોડી વારમાં રાત્રે 8 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવને ખુલ્લો મૂકશે. આ વર્ષે એવોર્ડ તાના-રીરી સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડો.પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્ત...

નવેમ્બર 10, 2024 7:46 પી એમ(PM)

views 10

વાવ વિધાનસભા પેટાચૂંટણીના મતદાન માટે બે દિવસ બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે

વાવ વિધાનસભા પેટાચૂંટણીના મતદાન માટે બે દિવસ બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે. પેટાચૂંટણીમાં ભાજપ સાથે બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના પાંચ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં ભાભર મા...

નવેમ્બર 10, 2024 7:44 પી એમ(PM)

views 7

જળસંપત્તિ અને પાણી પુરવઠા, મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે ૨૭ લાખ ૨૮ હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું

જળસંપત્તિ અને પાણી પુરવઠા, મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે ૨૭ લાખ ૨૮ હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જન-આરોગ્ય અર્થે સતત ચિંતિત છે. વિંછીયા તાલુકાના છેવાડા...

નવેમ્બર 10, 2024 7:42 પી એમ(PM)

views 9

રાજ્યસભાના સાંસદ કેશરીદેવ સિંહજી ઝાલાએ મોરબીની વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે AIIMS – રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનો શુભારંભ કરાવ્યો હતો

રાજ્યસભાના સાંસદ કેશરીદેવ સિંહજી ઝાલાએ મોરબીની વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે AIIMS - રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું આરોગ્ય માળખું સબળ બન્યું છે. દેશમ...

નવેમ્બર 10, 2024 7:40 પી એમ(PM)

views 9

નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજે ધારાસભ્ય ડો. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં જલ ઉત્સવ રન “દોડ” નું આયોજન કરાયું હતું

નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજે ધારાસભ્ય ડો. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં જલ ઉત્સવ રન “દોડ” નું આયોજન કરાયું હતું. શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ રાજપીપલાથી પ્રારંભાયેલી આ દોડને ધારાસભ્ય ડો. દેશમુખે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, જલ એ જ ...

નવેમ્બર 10, 2024 7:11 પી એમ(PM)

views 9

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ બુધવારે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે છત્તીસગઢના જાશપુર ખાતે માય ભારત યુવા સ્વયંસેવકો સાથે પદયાત્રા કરશે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ બુધવારે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે છત્તીસગઢના જાશપુર ખાતે માય ભારત યુવા સ્વયંસેવકો સાથે પદયાત્રા કરશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સહિત રાજ્યના અન્ય મંત્રીઓ પણભાગ લેશે.  આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.