પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 12, 2024 3:05 પી એમ(PM)

views 7

અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની કથિત બેદરકારીને પગલે બે દર્દીનાં મૃત્યુ થતાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા

અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની કથિત બેદરકારીને પગલે બે દર્દીનાં મૃત્યુ થતાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું છે કે આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરાશે. મહેસા...

નવેમ્બર 12, 2024 9:57 એ એમ (AM)

views 14

અમદાવાદ સિવિલ હૉસ્પિટલે અંગદાન ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ સિવિલ હૉસ્પિટલે અંગદાન ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને દિલ્હી ખાતે યોજાયેલા ૧૬માં FICCI એવોર્ડ સમારંભમાં એવોર્ડ મળ્યો છે. અંગદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પૂર્વ ક્રિકેટર કપીલદેવનાં હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો છે.

નવેમ્બર 12, 2024 9:54 એ એમ (AM)

views 20

જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા યાત્રાળુઓના ઘસારાને લીધે આ વરસે એક દિવસ વહેલી શરૂ કરી દેવામાં આવી

જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા યાત્રાળુઓના ઘસારાને લીધે આ વરસે એક દિવસ વહેલી શરૂ કરી દેવામાં આવી છે. વિધિવત રીતે આજથી કારતક સુદ એકાદશીથી લીલી પરિક્રમા શરૂ થાય છે. જૂનાગઢમાં પરિક્રમા માટે બે દિવસ અગાઉથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવી પહોંચતા, તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા શરૂ થાય તેના એક દિવસ ...

નવેમ્બર 12, 2024 9:53 એ એમ (AM)

views 12

આજે દેવઉઠી એકાદશી

આજે દેવઉઠી એકાદશી છે. વિક્રમ સંવતના નવા વર્ષની આજે પ્રથમ અગિયારસ દેવ પ્રબોધિની એકાદશી કહેવાય છે. ભગવાન વિષ્ણુ ચાર માસ શયન પછી આજે જાગૃત થાય છે. શુભ કાર્યો માટે આજે શ્રેષ્ઠ મુર્હૂત ગણાય છે. રાજ્યભરના દેવ મંદિરોમાં આજે તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી થશે. અમદાવાદના રણછોડરાયજી મંદિર સહિતના મંદિરોમાં આજે તુ...

નવેમ્બર 12, 2024 9:50 એ એમ (AM)

views 11

વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે

વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. ત્યારે ગઇકાલે સાંજે ચૂંટણી પ્રચાર પડધમ શાંત થયા છે. આ પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે ઉમેદવારો હવે ડોર – ટુ – ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણીમાં વ...

નવેમ્બર 12, 2024 9:49 એ એમ (AM)

views 15

વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગમાં એકનું મોત

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કોયલી રિફાઇનરીમાં લાગેલી આગને કારણે દોડધામ મચી ગઇ હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લીમિટેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને ફાયર બ્રિગેડ પણ સ્થળ ઉપર પહોંચ્યુ હતું.. આગ બુઝાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવા...

નવેમ્બર 11, 2024 7:24 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હિંમતનગરથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હિંમત નગર ખાતેથી આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. આજથી શરૂ કરીને 90 દિવસ સુધી રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરી કરાશે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન...

નવેમ્બર 11, 2024 7:23 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ખેડૂતોએ વધુને વધુ સંખ્યામાં આવી પોતાની જણસ વેચી સરકારની યોજનાનો લાભ લેવો જોઈએ.આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડ઼િયા, પૂર્વ મંત્રી બાબુ બોખિરિયા...

નવેમ્બર 11, 2024 7:22 પી એમ(PM)

views 28

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત – 13 નવેમ્બરના રોજ થશે મતદાન

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત પડ્યા છે. દરમિયાન ચૂંટણી પંચે પેટા ચૂંટણી સંદર્ભે એક્ઝિટ પોલ જાહેર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પહેલા રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવાના અંતિમ પ્રયાસો કર્યા હતા. વાવ તાલુકાના ભાટવર ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, બચુભાઈ ખ...

નવેમ્બર 11, 2024 7:21 પી એમ(PM)

views 9

વડતાલ સ્વામીનારાયણ મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને આત્મ નિર્ભર બનવા હાકલ કરી

​ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા અને વિકસીત ભારતની રચનામાં યોગદાન આપવા સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ વિકસીત ભારત માટે સશક્ત યુવાનોને દેશની સૌથી મોટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.