પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 13, 2024 7:09 પી એમ(PM)

views 10

ભારતીય કોસ્ટ ગાર્ડને માછીમારી બોટ ભક્તિ સાઇમાં ટેક્નિકલ ક્ષતિ સર્જતાં ફસાઇ હોવાની માહિતી મળી હતી

ભારતીય કોસ્ટ ગાર્ડને માછીમારી બોટ ભક્તિ સાઇમાં ટેક્નિકલ ક્ષતિ સર્જતાં ફસાઇ હોવાની માહિતી કોસ્ટ ગાર્ડને મળી હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.. ઉમરગામ દરિયામાંથી બોટમાં ફસાયેલા 3 ક્રુ મેમ્બર્સનું એરલીફ્ટ કરી રેસ્ક્યુ કરાયું હતું.. રેસ્ક્યુ કરીને તેમને મહારાષ્ટ્રના બોર...

નવેમ્બર 13, 2024 7:04 પી એમ(PM)

views 7

બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જિલ્લાના તમામ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ખેડૂત ઓળખપત્ર માટે નોંધણી કરાવવા અનુરોધ કર્યો

બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જિલ્લાના તમામ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ખેડૂત ઓળખપત્ર માટે નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે. ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર, ખાતેદાર તરીકેના પુરાવાની નકલો, તેમજ આધારકાર્ડ સહિતના પુરાવા સાથે રાખવા જરૂરી છે. ખેડૂતો આ માટે ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે...

નવેમ્બર 13, 2024 4:46 પી એમ(PM)

views 10

છોટાઉદેપુરમાં તારીખ ૯ થી 17 નવેમ્બર સુધી બાર સનદી અધિકારીઓ તાલીમના ભાગ રૂપે જીલ્લાની મુલાકાતે આવ્યા

છોટાઉદેપુરમાં તારીખ ૯ થી 17 નવેમ્બર સુધી બાર સનદી અધિકારીઓ તાલીમના ભાગ રૂપે જીલ્લાની મુલાકાતે આવ્યા છે. આ તાલીમના ભાગરૂપે આ તાલીમી સનદી અધિકારીઓએ જિલ્લા સેવાસદન,નગર પાલિકા અને સરકારી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.. નગરપાલિકા ની કાર્ય પદ્ધતિ માળખાગત, અને વિકાસના કામોની માહિતી ચીફ ઓફિસર દ્વારા તે...

નવેમ્બર 13, 2024 4:44 પી એમ(PM)

views 6

મહેસાણા જિલ્લા કલેક્ટરે નાગરિકોને મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરી

મહેસાણા જિલ્લા કલેક્ટરે નાગરિકોને મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરી છે. આગમી 17થી 24 નવેમ્બરના રોજ તમામ મતદાન મથકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં 18થી 19 વર્ષની વયના હોય તેવા નાગરિકોના નામ નોંધાવી શકાશે. આ માટે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે. આ પ્રક્રિયા ઓનલાઇન પણ કરી શકાશે.

નવેમ્બર 13, 2024 4:42 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગા ખાતેથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સહિતના દેશનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગા ખાતેથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સહિતના દેશનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું. રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરોને રાહતદરે આ જનઔષધિ કેન્દ્ર ઉપરથી દવાઓ ઉપલબ્ધ થશે.

નવેમ્બર 13, 2024 4:41 પી એમ(PM)

views 8

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કથિત ગેરરીતિ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં તાકીદની બેઠક કરી હતી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કથિત ગેરરીતિ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં તાકીદની બેઠક કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં હોસ્પિટલની તપાસ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુકા...

નવેમ્બર 13, 2024 4:40 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવાની સાથે જ યુવાનો માટે રોજગારીની મોટી તકો પણ ઉભી કરે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવાની સાથે જ યુવાનો માટે રોજગારીની મોટી તકો પણ ઉભી કરે છે. રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે, તેમણે આજે રમત ક્ષેત્ર અને ઝંડા ચોક સ્કૂલ અને ગેમ ઝોન ફેઝ...

નવેમ્બર 13, 2024 4:37 પી એમ(PM)

views 11

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. બપોર બાદ એક વાગ્યા સુધીમાં 39.12 ટકા મતદાન નોંધાયું છે. વાવની પેટાચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ સહિત 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર કુલ ત્રણ તાલુક...

નવેમ્બર 13, 2024 2:10 પી એમ(PM)

views 6

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 1 વાગ્યા સુધી 39.12 ટકા મતદાન

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધીમાં 39.12 ટકા મતદાન થયું હતું. કુલ 321 મતદાન મથકો પર સવારે સાંત વાગ્યાથી શરૂ થયેલી મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે અને 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ ...

નવેમ્બર 13, 2024 10:06 એ એમ (AM)

views 11

હીરા ઉદ્યોગ પછી હવે જવેરાત ઉદ્યોગનું વેકેશન પણ લંબાયું

અમેરિકા તથા યુરોપનાં દેશોમાં નબળી માંગને લીધે સુરતના જવેરાત ઉત્પાદન ઉદ્યોગને પૂરતા ઓર્ડર નહીં મળતાં એક સપ્તાહનું વેકેશન લંબાવીને 15 દિવસનું કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગ પછી હવે જવેરાત ઉદ્યોગનું વેકેશન પણ લંબાયું છે. શહેરનાં 30 ટકા જેટલાં જવેરાત એકમોએ દિવાળી પછી મુહૂર્ત જ કર્યું નથી. જવેરાત ઉદ્યોગમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.