પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 14, 2024 10:53 એ એમ (AM)

views 9

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલને PMJAY–મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલિસ્ટ કરવામાં આવી.

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી ઘટના અંગે રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આ હૉસ્પિટલ સાથે જોડાયેલા તબીબ રાજ્યની અન્ય હૉસ્પિટલમાં કામ નહીં કરી શકે. તેમજ હૉસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા સહિતની અન્ય કલમો અંતર્ગત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરાશે. PMJAY–મા યોજ...

નવેમ્બર 13, 2024 7:23 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દીવ ખાતે આઈ.એન.એસ. ખૂખરી મેમોરિયલના શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દીવ ખાતે આઈ.એન.એસ. ખૂખરી મેમોરિયલના શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. જ્યાં તેમણે આઈ.એન.એસ. ખૂખરી યુદ્ધ જહાજમાં શહિદ થયેલા જવાનોને તેમણે શ્રદ્ધાંસુમન અર્પણ કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું. ત્યાર બાદ તેઓ દિવના કિલ્લા પર પહોંચ્યા હતા.. અગાઉ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત ક...

નવેમ્બર 13, 2024 7:20 પી એમ(PM)

views 8

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. સવારે 7 કલાક થી મતદાન શરૂ થયું હતું. જેમાં સાંજે 6 વાગ્યા સુધી મતદારો એ શાંતિ પૂર્ણ માહોલમાં મતાધિકાર નો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવ...

નવેમ્બર 13, 2024 7:18 પી એમ(PM)

views 10

ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર ૧૦૦ રૂપિયા પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે

ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર ૧૦૦ રૂપિયા પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે.. પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી: હોવાનું પશુપાલનમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું..આ યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્...

નવેમ્બર 13, 2024 7:17 પી એમ(PM)

views 11

રાજ્ય સરકારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ બે દર્દીઓના મોતની ઘટનાને પગલે કડક કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી

રાજ્ય સરકારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ બે દર્દીઓના મોતની ઘટનાને પગલે કડક કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય કોઈપણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહીં. હોસ્પિટલના માલિક અને અન્ય તબીબો વિરૂધ્ધ ભારતીય ન...

નવેમ્બર 13, 2024 7:16 પી એમ(PM)

views 11

સંતોષ ટ્રોફી માટે ગુજરાતની ફૂટબોલની ટીમની જાહેરાત કરવામાં આવી

સંતોષ ટ્રોફી માટે ગુજરાતની ફૂટબોલની ટીમની જાહેરાત કરવામાં આવી છે.. શિવમ રાજપૂતના નેતૃત્વ હેઠળ 22 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે.. આ વર્ષે 78 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ ફોર સંતોષ ટ્રોફી 38 ટીમો ને 9 ગ્રુપ માં વહેચવામાં આવેલી છે અને દેશમાં 8 રાજ્યો માં અલગ અલગ જગ્યાએ મેચો રમાશે.. ગુજરાત ની ટિમ આઇ ગ્રુ...

નવેમ્બર 13, 2024 7:16 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગા ખાતેથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સહિતના દેશનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગા ખાતેથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સહિતના દેશનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું. રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરોને રાહતદરે આ જનઔષધિ કેન્દ્ર ઉપરથી દવાઓ ઉપલબ્ધ થશે. અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે આ પ્રસંગે ...

નવેમ્બર 13, 2024 7:15 પી એમ(PM)

views 6

હવે પેન્શન ધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી

હવે પેન્શન ધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાક ઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વ...

નવેમ્બર 13, 2024 7:13 પી એમ(PM)

views 9

શ્રી સોમનાથ મંદિર ખાતે મંદિરના ૭૮ માં સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી

શ્રી સોમનાથ મંદિર ખાતે મંદિરના ૭૮'માં સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી. દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર પટેલ ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સોમનાથ પહોંચ્યા હતા જ્યારે સરદાર પટેલ સોમનાથ પહોંચ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સોમનાથ મંદીરનાં પુનઃનિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લ...

નવેમ્બર 13, 2024 7:11 પી એમ(PM)

views 8

વિક્રમ સંવતનું નવું વર્ષ મોરબીના સીરામીક ઉદ્યોગ માટે સારા સમાચાર લઇને આવ્યું

વિક્રમ સંવતનું નવું વર્ષ મોરબીના સીરામીક ઉદ્યોગ માટે સારા સમાચાર લઇને આવ્યું છે.. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સિરામીકની માંગ વધતા ફરી તમામ કારખાનાઓ ધમધમતા થયા છે તેમ મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટર મોરબીમાં જન્માષ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.