પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 14, 2024 7:26 પી એમ(PM)

views 15

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. નવા સીમાંકન પ્રમાણે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. નવા સીમાંકન પ્રમાણે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની ૭૯ નગરપાલિકાઓમાં બેઠકો ફાળવાઈ છે. રાજ્યમાં ૨૭ ટકા અનામત લાગુ થતાં આ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરા...

નવેમ્બર 14, 2024 7:24 પી એમ(PM)

views 12

એકપણ મતદાન મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત રાજયભરમાં આગામી 17 નવેંબર તથા તારીખ 23 અને 24 નવેંબરના રોજ ખાસ ઝૂંબેશ યોજવામાં આવશે

એકપણ મતદાન મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત રાજયભરમાં આગામી 17 નવેંબર તથા તારીખ 23 અને 24 નવેંબરના રોજ ખાસ ઝૂંબેશ યોજવામાં આવશે. આ દિવસોમાં રાજયના તમામ મતદાન મથકો ખાતે સવારે 10 થી સાંજના પાંચ સુધી આગામી 1લી જાન્યુઆરી, 2025 ના રોજ 18 વર્ષ પૂરા ક...

નવેમ્બર 14, 2024 7:22 પી એમ(PM)

views 14

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત” યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન” નો અરવલ્લી જીલ્લામાં પ્રારંભ કરાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત” યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન” નો અરવલ્લી જીલ્લામાં પ્રારંભ કરાયો. જે અંતર્ગત મોડાસા મુકામે એક યોગ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું. 15 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં જોડાયેલા ડાયાબિટીસના દર્દીઓને...

નવેમ્બર 14, 2024 7:18 પી એમ(PM)

views 11

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે. અમારા અમદાવાદ જિલ્લાના પ્રતિનિધી આશિષ પંચાલ જણાવે છે કે, ડોક્ટર વઝીરાણીની ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરવામ...

નવેમ્બર 14, 2024 7:16 પી એમ(PM)

views 9

દયાળમુની તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનું આજે મોરબી જિલ્લાના ટંકારા ખાતે ૮૯ વર્ષની વયે અવસાન થયું

દયાળમુની તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનું આજે મોરબી જિલ્લાના ટંકારા ખાતે ૮૯ વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ચારેય વેદનું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું. દયાળમુનીને ભારત સરકાર દ્વારા ૨૦૨૪માં આયુર્વેદ ક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. સંસ્કૃત તેઓ શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ...

નવેમ્બર 14, 2024 7:14 પી એમ(PM)

views 11

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણીનાં ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતી કાલે ડાંગના આહવા ખાતે ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણીનાં ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતી કાલે ડાંગના આહવા ખાતે ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી આ પ્રસંગે જિલ્લામાં ૧૦૨ કરોડ રૂપિયાનાં ૩૭ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખ...

નવેમ્બર 14, 2024 7:12 પી એમ(PM)

views 16

પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ તાજપુરા નારાયણધામ આશ્રમ ખાતે આવતીકાલે યોજાનાર અન્નકૂટ ના તહેવારમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોઈ વાહન વ્યવહાર અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યુ

પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ તાજપુરા નારાયણધામ આશ્રમ ખાતે આવતીકાલે યોજાનાર અન્નકૂટ ના તહેવારમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોઈ વાહન વ્યવહાર અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યુ છે. આવતીકાલે હાલોલ તાલુકાના વાંસેતી ગામની ચોકડીથી તાજપુરા નારાયણધામ આશ્રમ સુધી ફકત આવવા માટે તેમ...

નવેમ્બર 14, 2024 7:10 પી એમ(PM)

views 15

ભારતમાં પ્રથમ વખત દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે આજથી ત્રણ દિવસ માટે વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે

ભારતમાં પ્રથમ વખત દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે અમદાવાદ ખાતે આજથી ત્રણ દિવસ માટે વિશ્વ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. દ્રષ્ટિહીનોને પણ ભણતર સહિત દરેક જગ્યાએ સમાન અધિકાર મળે અને દેશના સર્વાંગી વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તે ઉદેશ્ય સાથે વિવિધ દેશો સાથે મળી વિશ્વ કક્ષાની પરિષદનું દર વર્ષે આયોજન ક...

નવેમ્બર 14, 2024 7:09 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત 'ભારતકૂલ' મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવ, રાગ અને તાલના સંગમ આધારિત ચાર દિવસના આ કાર્યક્રમમાં ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં 'ભાવ'નું વિશેષ મહત્વ રહેલું છે. તેમણે જણાવ્ય...

નવેમ્બર 14, 2024 7:07 પી એમ(PM)

views 15

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની જેબિલ સાથે 1 હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ટોચની વૈશ્વિક કંપની જેબિલ સાથે 1 હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન -DSIRમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ એટલે કે EMS યુનિટ શરૂ કરવામા આવશે. આ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.