પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 15, 2024 7:10 પી એમ(PM)

views 13

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો જેમાં 150 જેટલા ખેડૂતોએ ભાગ લીધો. આ પ્રસંગે ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી આવનારા સમયમા વરદાનરૂપ સાબિત થશે. વધુમાં તેમણે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની પ્રાકૃતિક કૃ...

નવેમ્બર 15, 2024 7:09 પી એમ(PM)

views 11

રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલી-COP29 પરિષદમાં જણાવ્યું છે કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બની રહ્યું છે

રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલી-COP29 પરિષદમાં જણાવ્યું છે કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બની રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતે આઝાદીની શતાબ્દી નિમિત્તે 2047 સુધીમાં તેની નવીનીકરણ ઉર્જાક્ષમતાને વધારવા અને ઉર્જા સ્વનિર્ભરતા હાંસલ કરવાના...

નવેમ્બર 15, 2024 7:08 પી એમ(PM)

views 14

રાજ્યભરમાં આજે સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મ જયંતિને ગૌરવ દિવસ તરીકે ધૂમ ધામથી ઉજવવામાં આવી રહ્યો છે

રાજ્યભરમાં આજે સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મ જયંતિને ગૌરવ દિવસ તરીકે ધૂમ ધામથી ઉજવવામાં આવી રહ્યો છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાણાગઢ-લીંબડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ માં તેમણે જણાવ્યું હતું કે, આદિમ જૂથના તમામ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સ...

નવેમ્બર 15, 2024 7:07 પી એમ(PM)

views 9

ભારતીય નૌકા દળ, ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયાંમાંથી 70 નોટીકલ માઇલ દૂર 700 કિલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો

ભારતીય નૌકા દળ, ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયાંમાંથી 70 નોટીકલ માઇલ દૂર 700 કિલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે, જેનું મૂલ્ય 3500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 'સાગર મંથન-4' નામનાં આ અભિયાનમાં આઠ ઇરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છ...

નવેમ્બર 15, 2024 7:05 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મુખ્યમંત્રી પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મુખ્યમંત્રી પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરશે. આવતીકાલે સવારે 10 વાગ્યે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે "ચાય પે ચર્ચા"માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રા...

નવેમ્બર 15, 2024 7:04 પી એમ(PM)

views 17

રાજ્યમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે

રાજ્યમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. અમદાવાદ-ઉદેપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોડાસાના ગળાદરી નજીક પુલ પરથી કાર નીચે પકડાતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા. કારમાં સવાર પરિવાર શામળાજીથી દર્શન કરી પરત ફરતાં હતા, ત્યારે આ અક્સ્માત સર્જાયો હતો. અન્ય એક બનાવમાં આજે વહેલી ...

નવેમ્બર 15, 2024 7:03 પી એમ(PM)

views 12

સમગ્ર રાજ્યમાં આજે દેવદિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

સમગ્ર રાજ્યમાં આજે દેવદિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારથી જ લોકો વિવિધ મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. યાત્રાધામ અંબાજી, પાવાગઢ, શામળાજી, ડાકોર અને બહુચરાજી સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અંબાજીમાં શક્તિ દ્વારથી જ ભક્તોની લાંબી લાઇનો જ...

નવેમ્બર 15, 2024 7:01 પી એમ(PM)

views 12

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભરૂચના નેત્રંગમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ – જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભરૂચના નેત્રંગમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ – જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે આદિવાસી સમુદાય માટે બિરસા મુંડા પ્રેરણાસ્ત્રોત સમાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ તબક્કા અલાયદા બજેટ...

નવેમ્બર 15, 2024 7:00 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ડાંગ ખાતે થયેલી ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના 37 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ડાંગ ખાતે થયેલી ઉજવણીમાં 102 કરોડ 87 લાખ રૂપિયાના 37 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. 568 જેટલા લાભાર્થોને બે કરોડ 34 લાખના યોજનાકીય લાભો એનાયત કરવામાં આવ્યા હતા. બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ડાંગમાં યોજ...

નવેમ્બર 15, 2024 6:55 પી એમ(PM)

views 21

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના જમુઇથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન પીએમ જનમતના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ કર્યો

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના જમુઇથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન પીએમ જનમતના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ કર્યો હતો. આ સાથે જ દેશવ્યાપી ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરતના મહુવા તાલુકાના બારતાડ ગામે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.