પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 16, 2024 7:10 પી એમ(PM)

views 27

રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણને અગ્રતા આપી રહી છે

રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણને અગ્રતા આપી રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેલાં માર્ગોના કામોને ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ માંડવીના કાણાઘાટ ગામે 23 કરોડ રૂપિયાના ખર્ચના ૧૦ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતાં આ મુજબ જણાવ્યું હતું...

નવેમ્બર 16, 2024 4:34 પી એમ(PM)

views 11

કથાકાર પૂજ્ય મોરારીબાપુએ ઉત્તરપ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજના એનઆઇસીયુમાં લાગેલી આગના બનાવમાં મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કર્યા

કથાકાર પૂજ્ય મોરારીબાપુએ ઉત્તરપ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજના એનઆઇસીયુમાં લાગેલી આગના બનાવમાં મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કર્યા છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિજનોને પ્રત્યેકને 15 હજાર રૂપિયા લેખે કુલ દોઢ લાખ રૂપિયાની સહાય અર્પણ કરી છે, જે વારાણસી સ્થિત શ્રોતાઓ દ્વારા પ...

નવેમ્બર 16, 2024 4:31 પી એમ(PM)

views 11

ઉંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવક શરૂ થઈ

ઉંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનમાંથી પણ ખેડૂતો ઉંઝામાં જીરું વેચાણ અર્થે લઇ જઇ રહ્યા છે. માર્કેટ યાર્ડમાં દરરોજ અંદાજે 13 હજાર બોરી જેટલું જીરું આવી રહ્યું છે. જેનો પ્રતિ મણ 4 હજાર, 700થી 4 હજાર, 800 વચ્ચે ચાલી રહ્યો છે. જીરાના પાક સામે પોષણક્ષમ ભા...

નવેમ્બર 16, 2024 4:30 પી એમ(PM)

views 12

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા મચ્છરજન્ય રોગોને નાથવા માટે AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા મચ્છરજન્ય રોગોને નાથવા માટે AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે. ડ્રોન દ્વારા મચ્છર ઉત્પતિ સાઈટ શોધીને તેનો નાશ કરાશે, જે માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુ...

નવેમ્બર 16, 2024 4:30 પી એમ(PM)

views 7

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ મહારાષ્ટ્રની મુલાકાતે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ મહારાષ્ટ્રની મુલાકાતે છે. તેમણે જલગાંવ વિધાનસભાના ભાજપ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.

નવેમ્બર 16, 2024 4:27 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આ ઉપરાંત, તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજ...

નવેમ્બર 16, 2024 4:26 પી એમ(PM)

views 101

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય ૭૫ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય ૭૫ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે, ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે ૧૩ હજાર ૯૮૨ ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઇ છે. શ...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 38

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભ...

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 28

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત...

નવેમ્બર 15, 2024 7:13 પી એમ(PM)

views 9

ગુરુ નાનકજીની 555મી જયંતિની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે

ગુરુ નાનકજીની 555મી જયંતિની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. ગુરુદ્વારાઓ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા છે અને લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે. ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ ગુરુસિંઘ સાહેબ ગુરુદ્વારા ખાતે શીખ સંપ્રદાય સહિત અન્ય સમાજના લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી. ગુરુદ્વારા ખાતે અખ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.