પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 16, 2024 7:38 પી એમ(PM)

views 11

ખેત પેદાશો માટે આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75 હજારથી વધારીને 1 લાખ કરાઈ.

રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય ૭૫ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે, ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે ૧૩ હજાર ૯૮૨ ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા મ...

નવેમ્બર 16, 2024 7:28 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઈના વર્સોવામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઈના વર્સોવામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેનાથી સામાન્ય લોકોના જીવનમાં આવેલા બદલાવો અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ મેક ઇન ઇન્ડિયા, એક પેડ મા કે નામ, કેચ ધી રેન ઝુંબેશ વિશે વાત કર...

નવેમ્બર 16, 2024 7:26 પી એમ(PM)

views 37

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં 173મું અંગદાન કરવામાં આવ્યું

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં 173મું અંગદાન કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના એક યુવાનને માર્ગ અકસ્માત થતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, દરમિયાન દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. ફરજ પર હાજર તબીબીઓ દર્દીના પરિવારજનોને અંગદાન વિશે સમજાવતા 15 નવેમ્બરના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું હતું. ...

નવેમ્બર 16, 2024 7:25 પી એમ(PM)

views 21

રાજ્યમાં 17થી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં 17થી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની સુચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે 17મી અને ત્યારબાદ 23 અને 24મી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે. આ ખાસ ઝૂંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે ...

નવેમ્બર 16, 2024 7:24 પી એમ(PM)

views 7

દિવ્યાંગ લોકોના પ્રશિક્ષણ માટે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે વિશ્વ પરિષદનું આજે સમાપાન થયું

દિવ્યાંગ લોકોના પ્રશિક્ષણ માટે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે વિશ્વ પરિષદનું આજે સમાપાન થયું છે. દૃષ્ટિહિનોને સમાન અધિકાર મળે અને સર્વાંગી વિકાસમાં ફાળો આપી શકે તે હેતુથી દર વર્ષે વિશ્વ કક્ષાની આ પરિષદનું આયોજન થાય છે. આ ત્રણ દિવસીય પરિષદમાં 63 દેશના 400થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં 120થી વધ...

નવેમ્બર 16, 2024 7:19 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો છે. રાજ્ય સ્તરીય જનજાતિય ગૌરવ દિવસની આહવા ખાતે કરાયેલી ઉજવણી દરમિયાન આ લોકાર્પણ કરાયું હતું. આ અંગે માહિતી આપતાં આહવાના ડેપો મેનેજર શ્રી પરમારે જણાવ્યું હતું ક...

નવેમ્બર 16, 2024 7:17 પી એમ(PM)

views 20

કચ્છ રણોત્સવ- 2024નો રંગે ચંગે પ્રારંભ થયો

કચ્છ રણોત્સવ- 2024નો રંગે ચંગે પ્રારંભ થયો છે. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા રણોત્સવમાં પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી ઉપરાંત 20થી વધુ પ્રવૃત્તિઓ, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે રણોત્સવમાં ટકાઉ પ્રવાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવન વિસ...

નવેમ્બર 16, 2024 7:14 પી એમ(PM)

views 19

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇસ્કોન પ્લેટિનિયમ નામની 22 માળની ઇમારતમાં ગત મોડી રાત્રે આગ લાગતા અગ્નિ શામક દળો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આઠમાં માળના ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટસર્કિટને...

નવેમ્બર 16, 2024 7:12 પી એમ(PM)

views 12

વિવિધ જીલ્લાઓમાં આજે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

વિવિધ જીલ્લાઓમાં આજે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા જીલ્લા કલેક્ટરોની અધ્યક્ષતામાં આજે સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, તાપી, મહેસાણા, ગાંધીનગર, નવસારી અને પંચમહાલના ગોધરા સહિતના વિવિધ જીલ્લાઓમાં જીલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, જેમાં પી...

નવેમ્બર 16, 2024 7:12 પી એમ(PM)

views 10

રાજ્યમાં પહેલીવાર આચાર્ય દેવવ્રતના વડપણમાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં યોજાઈ

રાજ્યમાં પહેલીવાર આચાર્ય દેવવ્રતના વડપણમાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યપાલ એ 150થી વધુ ખેડૂતો સાથે સંવાદ કરતા પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા આચાર્ય દેવવ્રતે ખેડૂતોને જંતુનાશકો અને યુરિયા ખાતરથ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.