નવેમ્બર 17, 2024 7:04 પી એમ(PM)
11
સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામે સોળહજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામે સોળહજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.. બોરબોધન ગ્રામ પંચાયત તથા નેચર કલબઅને એસ.બી.આઈના સંયુકત ઉપક્રમે વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. એક પેડ માં કે નામના અભિયાન અંતર્ગત યોજાયેલા આ વૃક્ષોના...