પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 18, 2024 3:26 પી એમ(PM)

views 13

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે મહેસાણા જિલ્લા ગ્રંથાલય ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાશે

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે મહેસાણા જિલ્લા ગ્રંથાલય ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાશે. જેમાં 17 હજારથી વધુ ગ્રંથો પુસ્તક પ્રેમીઓ નિહાળી શકશે. આ પ્રદર્શનમાં સંસ્કૃત પ્રાચીન હસ્તપ્રતો ઉપરાંત 12 હજારથી વધુ દુલર્ભ ગ્રંથો તેમજ 4 હજારથી વધુ અલભ્ય ગ્રંથો પણ હશે. 874 વર્ષ પહેલાં...

નવેમ્બર 18, 2024 3:25 પી એમ(PM)

views 9

ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનાના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે અમદાવાદમાં રાજ્યસ્તરે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે

ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનાના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે અમદાવાદમાં રાજ્યસ્તરે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે. શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં આવેલી હયાત રિજન્સી હૉટેલ ખાતે સવારે સાડા 11 વાગ્યે સ્પર્ધાનું આયોજન કરાયું છે. જ્યારે બપોરે દોઢ વાગ્યે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાશે.

નવેમ્બર 18, 2024 10:36 એ એમ (AM)

views 20

આજથી શાળા-કોલેજોનું શૈક્ષણિક કાર્ય શરૂ

દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલો, કોલેજોનાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ધોરણ -1 થી 12ની શાળાઓ તથા કોલેજોમાં આજથી દિવાળી વેકેશન બાદના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આમ આજથી શાળા કોલેજોના પરિસર ફરીથી ધમધમતા જોવા મળી રહ્યા છે...

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 15

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. ...

નવેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 18

રાજ્યના 61 માર્ગોને રૂ. 2,995 કરોડના ખર્ચે પહોળા કરાશે

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2 હજાર 995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટે ...

નવેમ્બર 17, 2024 7:16 પી એમ(PM)

views 9

બનાસકાંઠાના ભાભર ખાતે પ્રથમ ગૌમૂત્ર ડેરીનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું

બનાસકાંઠાના ભાભર ખાતે પ્રથમ ગૌમૂત્ર ડેરીનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું હતું.. નવી શરૂ કરાયેલી આ ડેરી થકી ગૌ પાલકો પાસેથી ગૌમૂત્ર સાથે અન્ય ઔષધીઓ મેળવી ખેત પેદાશો માટેની દવાઓ બનાવાશે. આ ડેરી દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરો માંથી મુક્તિ અપાવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો...

નવેમ્બર 17, 2024 7:13 પી એમ(PM)

views 10

આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી

આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સંસ્કાર પેનલ અને સહકાર પેનલે પોતપોતાના ઉમેદવારો ઉભા કર્યા હતા.. આ ચૂંટણીમાં રાજકોટમાં બપોર સુધીમાં 196 મતદારોમાંથી 186 મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણી માટે રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઈ ખાતે મતદાન થયું હતું...

નવેમ્બર 17, 2024 7:12 પી એમ(PM)

views 9

ચૈન્નાઇમાં યોજાયેલી ખાસ બેઠકમાં ગુજરાત સહિત દેશના દરિયાઇ વિસ્તારની સલામતી અને કોસ્ટગાર્ડની કામગીરીની સમીક્ષા કરાઇ

ચૈન્નાઇમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદિય સ્થાયિ સમિતિની બેઠકમાં દેશના દરિયાઇ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. શ્રી રાધા મોહન સિંહના વડપણ હેઠળના પ્રતિનિધિ મંડળ ધ્વારા આજે યોજાયેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલય અને ભારતીય તટરક્ષક દળના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લ...

નવેમ્બર 17, 2024 7:11 પી એમ(PM)

views 9

તાપી જિલ્લાના સોનગઢના ધજાંબા ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ ‘કિસાન પથ યોજના વર્ષ ૨૦૨૩-૨૪” અંતર્ગત ૪૨૧ લાખ ૮૫ હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પાકા રસ્તાનું ખાતમુહુર્ત કર્યું

તાપી જિલ્લાના સોનગઢના ધજાંબા ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ 'કિસાન પથ યોજના વર્ષ ૨૦૨૩-૨૪" અંતર્ગત ૪૨૧ લાખ ૮૫ હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પાકા રસ્તાનું ખાતમુહુર્ત કર્યું. જેમાં આમલીપાડા, ઉખલદા, ધજાંબા, વેલઝરને જોડતા રસ્તાઓનો સમાવેશ થાય છે. જ્યારે વલસાડમાં આજે લોકસભા દંડક ધવલ પ...

નવેમ્બર 17, 2024 7:07 પી એમ(PM)

views 8

ગુરુકુળની પરંપરા નાલંદા, વલભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો – ગુરુકુળ થકી જળવાઈ રહી છે. – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુરુકુળની પરંપરા નાલંદા, વલભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો - ગુરુકુળ થકી જળવાઈ રહી છે. મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરના કરમડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરતાં કહ્યું હતું કે આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.