પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 19, 2024 7:44 પી એમ(PM)

views 20

વલસાડ જિલ્લાના આંતરિયાળ ધરમપુરમાં આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા

વલસાડ જિલ્લાના આંતરિયાળ ધરમપુરમાં આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, આજે સવારે 11 વાગ્યાને ત્રણ મિનીટે ધરમપુરમાં 2.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જિલ્લા આપત્તિ વિભાગે તપાસ કરતાં આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ મોળા આંબ ગામમાં નોંધાયું હોવાની પુષ્ટિ ...

નવેમ્બર 19, 2024 7:42 પી એમ(PM)

views 11

ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે આજથી રાજ્યવ્યાપી “આપણું શૌચાલય, આપણું ગૌરવ” અભિયાનનો પ્રારંભ

રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે આજથી રાજ્યવ્યાપી “આપણું શૌચાલય, આપણું ગૌરવ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો  છે. ગાંધીનગર ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના ગામડાઓ વધુ સ્વચ્છ બન...

નવેમ્બર 19, 2024 7:39 પી એમ(PM)

views 14

રાજ્યના આરોગ્ય વિભાગે પીએમજેએવાય યોજનામાંથી અમદાવાદનીખ્યાતિ હૉસ્પિટલ સહિત સાત હૉસ્પિટલને સસ્પેન્ડ કરી

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે પીએમજેએવાય યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ સહિત શિવ હૉસ્પિટલ, નારિત્વ – ટર્નિંગ પૉઈન્ટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ,વડોદરાની સનશાઈન ગ્લૉબલ હૉસ્પિટલ વડોદરા, સુર...

નવેમ્બર 19, 2024 7:36 પી એમ(PM)

views 21

રાજ્યમાં સુધારેલ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યમાં બિનખેતી થયેલી હોય તેવી જમીન પુનઃહેતુફેર માટે આવેત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને જમીનને હેતુફેર બિનખેતી કરી શકાશે. રાજ્યમાં સુધારેલ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શક બનાવવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ, કોઈ પણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવ...

નવેમ્બર 19, 2024 7:31 પી એમ(PM)

views 63

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં 35 હજાર કરોડ રૂપિયાના કેફી પદાર્થ પકડવામાં સફળતા મળી.’

માદકપદાર્થના દૂષણને ડામવાના પ્રયાસના ભાગરૂપે છેલ્લા 10 વર્ષમાં 5 લાખ 45 હજારથી વધુમાદકપદાર્થો જપ્ત થયા છે.’ તેમણે ઉમેર્યુ કે, ’ગુનાખોરીને ડામવા કેન્દ્ર સરકારે ત્રણ નવા કાયદા અમલમાં મૂક્યા છે.’(બાઈટ- અમિત શાહ-કેન્દ્રીય ગૃહમંત્રી- માદકપદાર્થ) આ પહેલા સૌ પ્રથમ શાહે આજે સવારે ગાંધીનગર ટપાલ વિભાગ દ્વારા ...

નવેમ્બર 19, 2024 7:28 પી એમ(PM)

views 12

સાબરકાંઠામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘દૂધ ઉત્પાદનના વ્યવસાયનો સૌથી વધુ લાભ દેશને થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ’

કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યની મુલાકાતના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના હિમ્મતનગરમાં આવેલી સાબર ડેરીના પશુઆહારના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં શાહે ખેડૂતોને અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતીને અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ...

નવેમ્બર 19, 2024 3:40 પી એમ(PM)

views 15

રાજકોટ નાગરીક સહકારી બેંકની યોજાયેલી ચૂંટણી માટે આજે સવારે મતગણતરી પૂર્ણ થતા સહકાર પેનલના કુલ 15 ઉમેદવારોનો વિજય થયો છે

રાજકોટ નાગરીક સહકારી બેંકની યોજાયેલી ચૂંટણી માટે આજે સવારે મતગણતરી પૂર્ણ થતા સહકાર પેનલના કુલ 15 ઉમેદવારોનો વિજય થયો છે.આ ઉપરાંત અગાઉ સહકાર પેનલના છ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા.આ ચૂંટણીમાં મહિલા અનામત બે બેઠક માટે બહારગામ અને રાજકોટ શહેરના કુલ 332 મતદારોએ મતદાન કર્યું હતું અને બાકીની 13 ...

નવેમ્બર 19, 2024 3:37 પી એમ(PM)

views 17

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે પીએમ જન યોજનામાંથી ખ્યાતિ હૉસ્પિટલ સહિત અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની એક-એક તેમજ ગીર સોમનાથ જિલ્લાની હૉસ્પિટલ એમ સાત સાત હૉસ્પિટલને સસ્પેન્ડ એટલે કે, ...

નવેમ્બર 19, 2024 3:34 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટા 2024”નું ઉદ્ઘાટન કર્યું હતું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટા 2024”નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય આ પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ...

નવેમ્બર 19, 2024 3:31 પી એમ(PM)

views 37

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસ સંશોધન અને વિકાસ બ્યૂરૉ અને રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે શાહે કહ્યું કે, ‘છેલ્લા પચાસ વર્ષમાં દેશ અને વિશ્વમાં પરિવર્તન આવ્યું છે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.