પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 22, 2024 7:41 પી એમ(PM)

views 12

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુ-સ્નાતક કક્ષાના આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુ-સ્નાતક કક્ષાના આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજથી 25 નવેમ્બરે સવારના 11 વાગ્યા સુધી ઉમેદવારો ચોઈસ ફિલિંગ કરી શકશે. જ્યારે 25મીએ બપોરે 2 વાગ્યા બાદ ચોઈસ ફિલિંગ કર...

નવેમ્બર 22, 2024 7:27 પી એમ(PM)

views 15

રાજ્ય સરકારની સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના બીજા દિવસે ડીપ ટેકનોલોજીના ઉપયોગ સહિતના વિષયોની ચર્ચા થઈ.

સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના આજે બીજા દિવસે “સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેક્નૉલોજીના ઉપયોગ” તથા “એઆઈ એટલે કે, કૃત્રિમ બુદ્ધિમત્તા અને આંકડા વિશ્લેષણ” એ વિષયો પર વક્તવ્ય સત્ર યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એનવીડિયાના નિદેશક જીગર હાલાણ...

નવેમ્બર 22, 2024 7:25 પી એમ(PM)

views 16

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં માત્ર 2 દિવસમાં 10 દર્દીઓની લિથ્રોટ્રિપ્સીથી ઑપરેશન વગર જ પથરીની સારવાર કરવામાં આવી

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં માત્ર 2 દિવસમાં 10 દર્દીઓની લિથ્રોટ્રિપ્સીથી ઑપરેશન વગર જ પથરીની સારવાર કરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલના અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, પથરીની સારવાર માટે દર્દીઓએ હવે ખાનગી હૉસ્પિટલમાં જવાની જરૂર નથી. હાલમાં પથરીની સારવાર માટેની પ્રતીક્ષા યાદીમાં રહેલા 40 દર્દીઓની પણ ...

નવેમ્બર 22, 2024 7:24 પી એમ(PM)

views 12

કચ્છના ધોળાવીરાનો ભારત સરકારના સ્વદેશ દર્શનના બીજા તબક્કાની પરિયોજના હેઠળ સર્વગ્રાહી વિકાસ કરાશે

કચ્છના ધોળાવીરાનો ભારત સરકારના સ્વદેશ દર્શનના બીજા તબક્કાની પરિયોજના હેઠળ સર્વગ્રાહી વિકાસ કરાશે. યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ ધોળાવીરામાં 135 કરોડ રૂપિયાના ખર્ચે કચ્છની સંસ્કૃતિ, કળા અને ઇતિહાસને ઉજાગર કરતાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉ સહિતના વિવિધ વિકાસકાર્યો હાથ ધરાશે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દ...

નવેમ્બર 22, 2024 7:23 પી એમ(PM)

views 13

અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 47 આધારકાર્ડ નોંધણી કેન્દ્રો આવતીકાલે 12 વાગ્યા બાદ બંધ રહેશે

અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 47 આધારકાર્ડ નોંધણી કેન્દ્રો આવતીકાલે 12 વાગ્યા બાદ બંધ રહેશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, ભારત સરકાર દ્વારા આધાર કાર્ડના કર્મચારીઓને તાલીમ આપવાની હોવાથી આવતીકાલે આધારકાર્ડ કેન્દ્રો સવારે નવ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જ કાર્યરત રહે...

નવેમ્બર 22, 2024 7:21 પી એમ(PM)

views 12

દિલ્હીમાં યોજાયેલી “કરાટે ઇન્ડિયા ઑર્ગેનાઈઝેશન ફેડરેશન કપ” સ્પર્ધામાં ડાંગના 2 યુવાનોએ કાંસ્ય ચંદ્રક જીત્યો

દિલ્હીમાં યોજાયેલી “કરાટે ઇન્ડિયા ઑર્ગેનાઈઝેશન ફેડરેશન કપ” સ્પર્ધામાં ડાંગના 2 યુવાનોએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. કરાટે રમતગમત સંગઠનના ગૌરાંગકુમાર ભિવસન અને વૈભવ માહલા નામના 2 યુવાનોએ વિવિધ રાજ્યોમાંથી આવેલા રમતવીરોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત વિધાનસભાના નાયબ દંડક, ડાંગના...

નવેમ્બર 22, 2024 7:20 પી એમ(PM)

views 11

ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા બે અનોખી ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ

ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા બે અનોખી ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ રહી છે. 19 નવેમ્બરથી શરૂ થયેલી આ સ્પર્ધામાં 24 નવેમ્બર સુધી ફોટોગ્રાફીના ઉત્સાહીઓને તેમના પોતાના દ્રષ્ટિકોણ દ્વારા રાજ્યની સુંદરતા દર્શાવવા આમંત્રિત કરાયા છે. આ સ્પર્ધા થકી ગુજરાત પ્રવાસન વાઇબ્રન્ટ રાજ્યની વણખેડાયેલી સુંદરતા અને રાજ્...

નવેમ્બર 22, 2024 7:16 પી એમ(PM)

views 15

રાજ્યના ખેડૂત નોંધણી એટલે કે, ફાર્મર રજિસ્ટ્રી પૉર્ટલ એગ્રીસ્ટેક પર ટેક્નિકલ ખામી સર્જાતા તેમાં હાલ પૂરતી નોંધણી થઈ શકશે નહીં

રાજ્યના ખેડૂત નોંધણી એટલે કે, ફાર્મર રજિસ્ટ્રી પૉર્ટલ એગ્રીસ્ટેક પર ટેક્નિકલ ખામી સર્જાતા તેમાં હાલ પૂરતી નોંધણી થઈ શકશે નહીં. એમ રાજ્ય સરકારની એક યાદીમાં જણાવાયું છે. પૉર્ટલ પર ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને આ માટેની જાણ કરાશે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર, પ્રધાનમંત્રી કિ...

નવેમ્બર 22, 2024 7:15 પી એમ(PM)

views 15

સુરેન્દ્રનગર જિલ્લામાં 623 ગામોમાં પશુધન વસ્તી ગણતરી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં 623 ગામોમાં પશુધન વસ્તી ગણતરી હાથ ધરાઈ છે. દરમિયાન 16 જેટલી જાતના પશુઓની અને 219 પ્રજાતિઓની ગણતરી કરાશે. સમગ્ર દેશમાં આ નવેમ્બરથી ફેબ્રુઆરી 2025 સુધીના 4 માસ દરમ્યાન 21મી પશુ ગણતરી કરાશે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારત સરકાર દ્વારા બનાવાયેલી મોબાઈલ એપ્લિકેશનની મદદથી ...

નવેમ્બર 22, 2024 2:59 પી એમ(PM)

views 8

જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિડ પ્રોફાઇલ, કીડની, થાઇરોઇડ, બી-૧૨ અને વિટામિન ડી, ડાયાબિટીસ, એક્સ રે, ઇસીજી ના ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મોટી સંખ્યામાં જામનગરના પત્રકારો તેમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.