પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 24, 2024 8:04 એ એમ (AM)

views 16

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય

વાવ વિઘાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોરને 92 હજાર 176 અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89 હજાર 734 અને ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27 હજાર 195 મત મળ્યા હતા. ગઈ કાલે પાલનપુરની જગાણા સ્થિત સરકારી ઇજનેર કોલેજ ખાતે મતગ...

નવેમ્બર 24, 2024 8:03 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભા...

નવેમ્બર 23, 2024 7:53 પી એમ(PM)

views 9

ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ કારખાનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું

ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ કારખાનું નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની લોક-વાર્તાને સાંકળીને નવી ટેક્નોલોજી સાથે બનાવાયેલી આ ફિલ્મ છે. 3 વર્ષ બાદ આ નામાંકિત ફિલ્મોત્સવમાં કોઈ ગુજરાતી ફિલ્મ રજૂ થઈ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. ફિ...

નવેમ્બર 23, 2024 7:50 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ માટે કૃત્રિમ બુધ્ધિમત્તાનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે

રાજ્ય સરકારે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ લાવવા AI ટાસ્ક ફોર્સ- કૃત્રિમ બુધ્ધિમત્તા આધારિત કાર્યદળની રચના કરવાનો નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તીર્થધામ સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરના સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.તેમ...

નવેમ્બર 23, 2024 7:46 પી એમ(PM)

views 9

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલે કહ્યું છે કે, સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલે કહ્યું છે કે,સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.સોમનાથમાં ચિંતન શિબિરના અંતિમ દિવસે નવનીત સેહગલે સહભાગીઓને મીડિયાની કાર્યશૈલી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. સેહગલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા થતી સકાર...

નવેમ્બર 23, 2024 7:41 પી એમ(PM)

views 20

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિકાસની જીત ગણાવી તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નજીવા મતોથી હારનો રંજ હોવાનું જણાવ્યું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મહારાષ્ટ્રમાં અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતાં સૌ કાર્યકર્તા અને મતદારોનો આભાર માન્યો છે.(બાઇટ- સી.આર. પાટીલ) કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વાવ બેઠકની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, દરેક રાઉન્ડમાં ...

નવેમ્બર 23, 2024 7:36 પી એમ(PM)

views 26

વાવ વિઘાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો

વાવ વિઘાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર 442 મતથી વિજય થયો છે.સ્વરૂપજી ઠાકોરને 92 હજાર 176 અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89 હજાર 734 અને ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલે 27 હજાર 195 મત મળ્યા હતા.13મી નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના પરિણામ પર મંડાયેલી...

નવેમ્બર 23, 2024 3:12 પી એમ(PM)

views 14

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે.જેમાં ૩૫૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે.રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ સ્પર્ધામાં ૧૪, ૧૭ અને ૧૯...

નવેમ્બર 23, 2024 3:08 પી એમ(PM)

views 10

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી સૈયદ મુસ્તાક અલી ટી-20 સ્પર્ધાનો પ્રારંભ થશે

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી સૈયદ મુસ્તાક અલી ટી-20 સ્પર્ધાનો પ્રારંભ થશે.સ્પર્ધાની પ્રથમ મેચમાં આજે ગુજરાત અને બરોડા વચ્ચે મુકાબલો થશે.મેચ સાંજે 4-30 વાગે શરૂ થશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ટીમ અક્ષર પટેલની સુકાની હેઠળ તો બરોડાની ટીમ કૃણાલ પટેલના સુકાની પદ હેઠળ રમશે.જ્યારે આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની ટી...

નવેમ્બર 23, 2024 3:05 પી એમ(PM)

views 17

અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સંચાલિત 47 આધારકાર્ડ નોંધણી કેન્દ્રો આજે 12 વાગ્યા બાદ બંધ કરાયા છે

અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સંચાલિત 47 આધારકાર્ડ નોંધણી કેન્દ્રો આજે 12 વાગ્યા બાદ બંધ કરાયા છે.અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, ભારત સરકાર દ્વારા આધાર કાર્ડના કર્મચારીઓને તાલીમ આપવાની હોવાથી આ નિર્ણય લેવાયો છે.25મી નવેમ્બર સોમવારથી કામગીરી રાબેતા મુજબ શરૂ થશે, એમ મહાનગરપાલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.