પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 25, 2024 3:33 પી એમ(PM)

views 9

ઈન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક રિજનલ ગેમ્સમાં મહેસાણાના દિવ્યાંગ ખેલાડી પ્રકાશ વાઘેલાએ બોલ ગેમમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે

દિલ્હી ખાતે ૧૯થી ૨૨ નવેમ્બર દરમ્યાન યોજાયેલી ઈન્ટરનેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક રિજનલ ગેમ્સમાં મહેસાણાના દિવ્યાંગ ખેલાડી પ્રકાશ વાઘેલાએ બોલ ગેમમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલમાં ભણતા પ્રકાશ વાઘેલાએ 12 દેશના ૧૩૫ માનસિક દિવ્યા...

નવેમ્બર 25, 2024 3:32 પી એમ(PM)

views 7

ઊંઝાના માર્કેટયાર્ડમાં રાજસ્થાનના 12 જિલ્લાઓના 12 ખેડૂત સંગઠનોના 50 પ્રતિનિધિઓની મસાલા પાક ઉદ્યોગની કાર્ય પ્રણાલી અંગેની બે દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ

ઊંઝાના માર્કેટયાર્ડમાં રાજસ્થાનના 12 જિલ્લાઓના 12 ખેડૂત સંગઠનોના 50 પ્રતિનિધિઓની મસાલા પાક ઉદ્યોગની કાર્ય પ્રણાલી અંગેની બે દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. જેમાં જીરું પ્રોસેસિંગ, ક્લિનીંગ, હરાજી, નિકાસ સહિતના કાર્યોની માહિતી અને દેશમાંથી જીરું, વરિયાળી, ઇસબગુલ, ધાણા, મરચા વગેરેની અન્ય દેશમાં નિકા...

નવેમ્બર 25, 2024 3:31 પી એમ(PM)

views 6

રાજ્યમાં ટેલિગ્રામથી છેતરપિંડીના બનાવ સતત વધી રહ્યા છે

રાજ્યમાં ટેલિગ્રામથી છેતરપિંડીના બનાવ સતત વધી રહ્યા છે. આજે તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના બાજીપુરા ગામમાં રહેતા યુવક સાથે 4 લાખ 40 હજાર રૂપિયાની નાણાંકીય છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના નીતિન નામના વ્યક્તિએ ટેલિગ્રામમાં લોભામણી જાહેરાત આપી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ટે...

નવેમ્બર 24, 2024 8:17 એ એમ (AM)

views 9

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયો માટે અરજી કરવા સહાય ઘટકોમાં યોજનાઓના લાભ મેળવવા માટે આગામી 20 મી ડિસેમ્બર સુધી i khedut portal (www.ikhedut.gujarat.gov.in) પરથી ઓનલાઇન અરજી કરવાની ર...

નવેમ્બર 24, 2024 8:16 એ એમ (AM)

views 20

ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારો તેમજ બિન આદિજાતિ વિસ્તારોમાં કુલ નવી 8 કોલેજોને મંજૂરી આપી છે.

ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારો તેમજ બિન આદિજાતિ વિસ્તારોમાં કુલ નવી 8 કોલેજોને મંજૂરી આપી છે, જેમાં બનાસકાંઠા, તાપી, દાહોદ, ડાંગ , કચ્છ, આણંદ,અમરેલીનો સમાવેશ થાય છે. ડાંગના સુબીર ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક વિનિયન કોલેજ મંજૂરી આપતાં વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક તેમજ ધારાસભ્ય વિજય પટેલે રાજ...

નવેમ્બર 24, 2024 8:15 એ એમ (AM)

views 14

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આજથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે.

રાજકોટના સરદાર પટેલ સ્નાનાગર ખાતે આજથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ થશે. જેમાં 3500 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. રાજકોટ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વીમીંગ સ્પર્ધામાં 14, 17 અને 19 વર...

નવેમ્બર 24, 2024 8:13 એ એમ (AM)

views 16

રાજ્યનાં મોટાં ભાગનાં શહેરોનાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.

ઉત્તર ભારતમાં પડી રહેલાં સુકા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં મોડી રાતથી પરોઢ સુધી ભારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શનિવારે મોસમમાં પ્રથમ વાર નલિયામાં 12.2 ડિગ્રી સેલ્સિયલ લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યનાં મોટાં ભાગનાં શહેરોનાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. છેલ્લાં 24 ...

નવેમ્બર 24, 2024 8:09 એ એમ (AM)

views 11

છેલ્લાં બે વર્ષમાં પાટણની પ્રસિધ્ધ રાણીની વાવની પાંચ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી.

છેલ્લા બે વર્ષમાં પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ- રાણીની વાવની પાંચ લાખથી વધુ ભારતીયો અને ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. પાટણમાં આવેલી રાણીની વાવને વર્ષ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું હતું. 19થી 25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ર...

નવેમ્બર 24, 2024 8:08 એ એમ (AM)

views 11

નાના ભુલકાંઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી છે.

નાના ભુલકાંઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી છે, જેમાં બાળકોને પૌષ્ટિક આહારની સાથે શિક્ષણનું પાયાનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેના ભાગરૂપે બાળકો માટે શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ આંગણવાડી પણ ત...

નવેમ્બર 24, 2024 8:06 એ એમ (AM)

views 17

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચિંતન શિબિરમાં ઉચ્ચ સરકારી અધિકારીઓને અસરકારક ભૂમિકા નિભાવવા ટકોર કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટીતંત્રનાં તમામ ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી કે સરકારી તંત્રએ એવી ભૂમિકા ભજવવી જોઇએ કે ખોટું કરનારના મનમાં તંત્રની બીક રહે. ગઈ કાલે સોમનાથમાં ચિંતન શિબિરના સમાપનમાં મુખ્યમંત્રીએ તાજેતરમાં બનેલા બનાવોને ધ્યાનમાં લઇને અધિકારીઓને જણાવ્યું હતું કે, સમાજમાં અનેક પ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.