પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 26, 2024 3:34 પી એમ(PM)

views 12

સોમનાથ ટ્રસ્ટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં 80 જેટલા દિવ્યાંગ બાળકોના હસ્તે સોમનાથ મંદિર ખાતે ધ્વજા પુજા કરાવી

સોમનાથ ટ્રસ્ટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં 80 જેટલા દિવ્યાંગ બાળકોના હસ્તે સોમનાથ મંદિર ખાતે ધ્વજા પુજા કરાવી હતી. જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતા સાંપ્રત ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટનો સંપર્ક કરતા ટ્રસ્ટે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને પ્રાથમિકતા આપીને તેમનું સ્વાગત કર્યું હતું. મનોદિવ્યાં...

નવેમ્બર 26, 2024 3:26 પી એમ(PM)

views 11

આજે રાજ્યભરમાં બંધારણ દિવસની ઉજવણી….

આજે રાજ્યભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરનાં વિસ્ટા ગાર્ડન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રીઓ કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ અને અગ્રણીઓએ બંધારણ દિવસની ઉજવણી પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ...

નવેમ્બર 26, 2024 9:53 એ એમ (AM)

views 7

મહિસાગર જિલ્લામાં કિસ્ટલ આંતરરાષ્ટ્રીય શાળાના યજમાનપદે બે દિવસનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

મહિસાગર જિલ્લામાં કિસ્ટલ આંતરરાષ્ટ્રીય શાળાના યજમાનપદે બે દિવસનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય ઉપર જિલ્લાની 55 શાળાઓના 110 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વૈજ્ઞાનિક અભિગમના આધારે વિવિધ કૃતિઓનું નિર્માણ કરીને પ્રદર્શ...

નવેમ્બર 26, 2024 9:51 એ એમ (AM)

views 7

દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી

દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી હતી. 26 ઑક્ટોબરથી 15 નવેમ્બર સુધીના સમયગાળામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. સત્તાવાર માહિતી અનુસાર, સૌથી વધુ 13 લાખ 43 હજાર 490 પ્રવાસીઓ દ્વારકા મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. જ્યારે અંબાજ...

નવેમ્બર 26, 2024 9:50 એ એમ (AM)

views 12

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક અધિકારીની પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્ર ભરવું પડશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક અધિકારીની પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્ર ભરવું પડશે. ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે ગઈકાલે જણાવ્યું કે, તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી છે. ત્યારે આ વખતે સંમતિપત્રમાં કોઈ ફી લેવામાં નહીં આ...

નવેમ્બર 26, 2024 9:49 એ એમ (AM)

views 14

દેશમાં આજે શ્વેત ક્રાન્તિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે

દેશમાં આજે શ્વેત ક્રાન્તિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરાશે. દેશની સાથે રાજ્ય પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ગત 22 વર્ષમાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 10.23 ટકાના વધારા સાથે અંદાજે 120 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. જ્યારે વાર્ષિક અંદા...

નવેમ્બર 26, 2024 9:48 એ એમ (AM)

views 12

ભાવનગરના અલંગ ખાતે 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરાવાયા

ભાવનગરના અલંગ ખાતે 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરાવાયા છે. નાના-મોટા વેપારીઓએ આ જગ્યા પર દબાણ કરી જહાજમાંથી નીકળતી જૂની વસ્તુઓનો વેપાર કરતા હતા. આ વિસ્તારમાં 150 હેકટર વિસ્તારમાં દબાણો દૂર કરવા તંત્ર દ્વારા 450થી વધુ નૉટિસ પાઠવવામાં હતી. ગઈકાલે નૉટિસની મુદત પૂર્ણ થ...

નવેમ્બર 25, 2024 7:13 પી એમ(PM)

views 11

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સરકારના ચાર મંત્રીશ્રીનું સન્માન કર્યું હતું

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સરકારના ચાર મંત્રીશ્રીનું સન્માન કર્યું હતું. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે ગાંધીનગરની સ્ટાફટ્રેનિંગ કોલેજ ખાતે, વર્ષ 2005 પહેલાના શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા જૂની  પેન્શનયોજના સહિત અન્ય ભથ્થા આપવા બદલ મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશવિશ્વકર્મા, પ્રફુલ પાંસેરિયા, અ...

નવેમ્બર 25, 2024 7:12 પી એમ(PM)

views 6

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજથી બહેનો માટેની વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજથી બહેનો માટેની વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે.પાટણથી અમારાં પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અનેનવી દિલ્હીના એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના  સંકલનમાંઆજથી ૨૭ નવેમ્બર દરમ્યાન ...

નવેમ્બર 25, 2024 7:11 પી એમ(PM)

views 192

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની પ્રખરતા શોધ કસોટી આગામી 30મી જાન્યુઆરી 2025ના રોજ લેવામાં આવશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની પ્રખરતા શોધ કસોટી આગામી 30મી જાન્યુઆરી 2025ના રોજ લેવામાં આવશે. પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્ર આવતીકાલથી 10મી ડિસેમ્બર સુધીગુજરાત  માધ્યમિક  શિક્ષણ બોર્ડની  વેબસાઇટ gseb.orgઅથવા Prakharta.gseb.org.પરથી ઓનલાઇન ભરી શકાશે. પરીક્ષા માટે આવેદનપત્ર ભ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.