પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 27, 2024 8:54 એ એમ (AM)

views 19

અમદાવાદ સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી

અમદાવાદ સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 470થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. જેની સામે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો છે. કોમ્બિંગ ડ્રાઈવમાં પોલીસે 21 હજાર 223 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી ...

નવેમ્બર 26, 2024 7:43 પી એમ(PM)

views 14

આજે રાજ્યભરમાં 10મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી

આજે રાજ્યભરમાં 10મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનનાં અધિકારીઓ અને કર્મચારીઓને ભારતના સંવિધાન માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત રહેવાના અને રાષ્ટ્રીય અખંડિતતાના પણ શપથ લેવડાવ્યા હતા. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા હોલ ખાતે સંવિધાન દિવસન...

નવેમ્બર 26, 2024 7:40 પી એમ(PM)

views 34

નમો લક્ષ્મી યોજના’ હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ વિદ્યાર્થીનીઓને 138 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી

નમો લક્ષ્મી યોજના' હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ વિદ્યાર્થીનીઓને 138 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ યોજના હેઠળ ચાર વર્ષ દરમિયાન ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થીનીઓને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ વર્ષના બજેટમાં આ યોજના માટે 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત...

નવેમ્બર 26, 2024 7:39 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ સંભાવના છે. દરમિયાન રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સૌથી ઓછું 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગ...

નવેમ્બર 26, 2024 7:31 પી એમ(PM)

views 11

ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે “ISC-FICCI સેનિટેશન એવોર્ડ એનાયત

ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-૨૦૨૪” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આજે FICCI ફેડરેશન હાઉસ, દિલ્હી ખાતે આયોજિત ISC-FICCI સેનિટેશન એવોર્ડની ૮મી આવૃત્તિમાં ગુજરાતને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે. આ અંગે ગ્રામ વિકાસ મંત્ર...

નવેમ્બર 26, 2024 6:21 પી એમ(PM)

views 7

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.તેમણે જણાવ્યું કે, આ લાઈટ એન્ડ સાઉન્ડ શો દર્શનાર્થીઓને યાત્રાધામ શામળાજીનીઐતિહાસિક ઝાંખી જોવા મળશે.તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા, શામળાજી મ...

નવેમ્બર 26, 2024 3:43 પી એમ(PM)

views 106

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત રાજ્યમાં છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં કુલ બે લાખ 39 હજાર વિદ્યાર્થીઓને સહાય ચૂકવવામાં આવી

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં કુલ બે લાખ 39 હજાર વિદ્યાર્થીઓને એક હજાર 185 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે ૧૦ હજારથી બે લાખ 20...

નવેમ્બર 26, 2024 3:40 પી એમ(PM)

views 9

ગુજરાત પોલીસ દ્વારા પોકસો ગુનામાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહિલા પોલીસ સહિત 1345 અધિકારી પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા

ગુજરાત પોલીસ દ્વારા પોકસો ગુનામાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહિલા પોલીસ સહિત 1345 અધિકારી પોલીસ કર્મચારીઓને 12 લાખ 64 હજાર 630 રૂપિયાનું રોકડ રકમ આપી સન્માનિત કરાયા છે. અમારાં ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગુજરાત પોલીસ બાળકો અને સગીર દીકરીઓની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપે છે. રાજ્...

નવેમ્બર 26, 2024 3:38 પી એમ(PM)

views 8

સુરેન્દ્રનગર-અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર મહિલાનાં મોત

સુરેન્દ્રનગર-અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા આપા ગીગાના ઓટલા નજીક ગઈ મોડી રાત્રે પિક અપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર મહિલાનાં મૃત્યુ થયા છે. લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના ચાર સગા દેરાણી જેઠાણીનાં મૃત્યુથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતમાં ઇજા પામેલાં 15થી વધુ લો...

નવેમ્બર 26, 2024 3:37 પી એમ(PM)

views 8

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પાઇપલાઇનની કામગીરી કરતી વખતે એક શ્રમિકનું મોત

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પાઇપલાઇનની કામગીરી કરતી વખતે એક શ્રમિકનું મૃત્યુ થયું હતું. શ્રમિક બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પાઇપ લાઇનનું કામ કરતા શ્રમિક પર ક્રેઇનનું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.