પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 27, 2024 7:20 પી એમ(PM)

views 15

પીએમ-સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફ ટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે

પીએમ-સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફ ટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું કે, દેશમાં આશરે 26 લાખ અરજીઓ મળી છે, જેમાંથી છ લાખ 16 હજાર સિસ્ટમ સ્થાપવામાં આવી છે. બે લાખ 81 હજાર સોલર સિસ્ટમ સાથે ગુજ...

નવેમ્બર 27, 2024 7:19 પી એમ(PM)

views 10

નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ થયો

નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધાનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારે યુવા ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપીને તેમની પ્રતિભાને નિખારવાનું કામ કર્યુ છે, તેમ જીલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે જણાવ્યું હતું. 14, 17 અને 19 વર્ષની અંદરના કિશોરો માટેની ...

નવેમ્બર 27, 2024 7:18 પી એમ(PM)

views 52

બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે યુવાનો અને જ્ઞાતિમંડળોએ સક્રિય ભૂમિકા ભજવવી પડશે

બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે યુવાનો અને જ્ઞાતિમંડળોએ સક્રિય ભૂમિકા ભજવવી પડશે. રાજ્યના જાણીતા સમાજ સેવક ગૌરાંગ જાનીએ આકાશવાણી સાથેની ખાસ મુલાકાતમાં કહ્યું હતું ક, આ અભિયાનને સફળ બનાવવા માટે લોકજાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે. જાણીતા સામાજીક કાર્યકર મિત્તલ પટેલે પણ આ અભિયાનન...

નવેમ્બર 27, 2024 7:15 પી એમ(PM)

views 10

રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનારા રાજ્યના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને ૧ કરોડ ૮૮ લાખથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા

રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનારા રાજ્યના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને ૧ કરોડ ૮૮ લાખથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે. જે...

નવેમ્બર 27, 2024 7:12 પી એમ(PM)

views 17

હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોથલમાં ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું

હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોથલમાં ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ લેવા માટે બે મહિલા અધિકારીઓ લોથલ ગઇ હતી જ્યાં અચાનક ભેખડ ધસી પડતાં બંને મહિલાઓ દટાઇ હતી. તેમને બચાવ કામગીરી કરાતાં દિલ્હીની ...

નવેમ્બર 27, 2024 7:07 પી એમ(PM)

views 13

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય- NSSO દ્વારા રાજકોટમાં ઓદ્યોગિક એકમો અને ઉદ્યોગકારો માટે એક દિવસીય વર્કશોપ યોજાયો

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય- NSSO દ્વારા રાજકોટમાં ઓદ્યોગિક એકમો અને ઉદ્યોગકારો માટે એક દિવસીય વર્કશોપ યોજાયો. આંકડા સંગ્રહ અધિનિયમ અંતર્ગત દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સર્વેક્ષણ થકી એકત્રિત માહિતી આંકડાકીય હેતુઓ માટે ઉપયોગ થાય છે. આ દ્વારા ઓદ્યોગિક ક્ષેત્રના સંગ્રહ ઘરેલું ઉત...

નવેમ્બર 27, 2024 7:05 પી એમ(PM)

views 12

બોટાદમાં કવિ દામોદરદાસ બોટાદકરની 154મી જન્મજયંતિ નિમીત્તે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો

બોટાદમાં કવિ દામોદરદાસ બોટાદકરની 154મી જન્મજયંતિ નિમીત્તે "સર્જક સાથે સંવાદ" કાર્યક્રમ યોજાયો. બોટાદ જિલ્લા માહિતી વિભાગ અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.. આ કાર્યક્રમમાં સાહિત્ય, કલા અને કવિતા પ્રેમી સહિત કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં...

નવેમ્બર 27, 2024 3:22 પી એમ(PM)

views 18

કુટિર,ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે ગાંધીનગરમાં “નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ – ૨૦૨૪”ની જાહેરાત કરી

કુટિર,ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે ગાંધીનગરમાં “નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ – ૨૦૨૪”ની જાહેરાત કરી હતી. નવી નીતિમાં આગામી પાંચ વર્ષમાં વધુ 12 લાખ રોજગારીનું સર્જન કરવાનો લક્ષ્ય છે. આગામી પાંચ વર્ષમાં વધુ 60 હજાર નાના ઉદ્યોગ સાહસિકોને કૌ...

નવેમ્બર 27, 2024 3:20 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાલ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાલ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી. આ કાર્યક્રમનો પ્રાથમિક એજન્ડા ભારતને બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે. શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ બાળ લગ્ન-મુક્ત ભારત પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું. બાળલગ્ન અટકાવવા અને બા...

નવેમ્બર 27, 2024 3:19 પી એમ(PM)

views 30

સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવામાં આવી

સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ સહિત ધારાસભ્યો અને વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓએ પણ શ્રી ગણેશ વાસુદેવ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.