પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 28, 2024 11:40 એ એમ (AM)

views 10

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરામાં સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત યોગ-પ્રાકૃતિક આહાર અંગે માર્ગદર્શક પરિસંવાદ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરામાં સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત યોગ-પ્રાકૃતિક આહાર અંગે માર્ગદર્શક પરિસંવાદ યોજાયો હતો. યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલે લોકોને યોગાસનના ફાયદાઓ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે જિલ્લામાં યોગ સાથે વિવિધ કક્ષાએ જોડાયેલા તમામ કોર્ડીનેટર તથા યોગકોચે અ...

નવેમ્બર 28, 2024 11:27 એ એમ (AM)

views 11

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ બહેનો માટેની પશ્ચિમ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધા 2024માં સુવર્ણ ચંદ્રક જીત્યો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ બહેનો માટેની પશ્ચિમ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધા 2024માં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પાટણ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 44 ટીમો એ ભાગ લીધો હતો. જેમાંથી ટોચની અંતિમ 4 ટીમો વચ્ચે લીગ મેચ રમાઈ હતી. જેમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પ્રથમ, સોલ...

નવેમ્બર 28, 2024 11:16 એ એમ (AM)

views 11

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ બેથી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અનુભવ થવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.

નવેમ્બર 28, 2024 11:12 એ એમ (AM)

views 9

અમદાવાદ મંડળના કલોલ-કડી-કટોસણ વચ્ચે ગેજ કન્વર્ઝનના કામને કારણે ટ્રેન વ્યવહાર પર અસર

અમદાવાદ મંડળના કલોલ-કડી-કટોસણ વચ્ચે ગેજ કન્વર્ઝનના કામને કારણે ટ્રેન વ્યવહાર પર અસર થઇ છે. કન્વર્ઝનના કામ માટેના બ્લોકને કારણે, કેટલીક ટ્રેનો રદ, આંશિક રીતે રદ અને ડાયવર્ટ કરવામાં આવી છે.જેમાં આજે સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ, સાબરમતી-મહેસાણા-આબુ રોડ ડેમુ, ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમુ, વરેઠા-ગાંધીનગર કેપ...

નવેમ્બર 28, 2024 10:47 એ એમ (AM)

views 11

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ આજે વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ આજે વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આજે સવારે તેઓ ઔરંગા નદી પર પુલ, શાક માર્કેટના બાંધકામ સહિત વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ આવતીકાલે વાપી જીઆઈડીસી ખાતે ઓડીટોરિયમનું ખાતમુહૂર્ત કરશે અને પરિયા શાળા ખાતે બીઆરસી ક...

નવેમ્બર 28, 2024 10:38 એ એમ (AM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે બપોરે યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે બપોરે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આજે બપોરે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેન...

નવેમ્બર 28, 2024 9:26 એ એમ (AM)

views 7

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે.

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી બી. એલ. વર્માએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વિગત આપી હતી. તેમણે કહ્યું, ખરીફ પાકની સ્થિતિ સારી છે. મગ, અડદ જેવા મર્યાદિત સમયગાળાના પાક...

નવેમ્બર 28, 2024 9:07 એ એમ (AM)

views 14

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે.

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે. રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્યો, રેલવે અને ખાતર કંપનીઓ સાથે સંકલન જાળવી રહી છે. વૈશ્વિક પડકારો વચ્ચે ઑક્ટોબર-નવેમ્બરમાં 17 લાખ ટનથી વધુ આયાતિ DAP રાજ્યોને ઉપલબ...

નવેમ્બર 27, 2024 7:23 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધી દુર્ગેશ મહેતા જણાવે છે કે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી, ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ, ખ્યાતિ કાંડ બાદ ખાનગી હોસ્પિટલ માટ...

નવેમ્બર 27, 2024 7:22 પી એમ(PM)

views 15

ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પડકાયેલા પાંચ આરોપીઓને અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પડકાયેલા પાંચ આરોપીઓને અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખ્યાતિકાંડ મામલે ફરાર આરોપીઓમાંથી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ પટેલ, પ્રતિક ભટ્ટ, મિલિન્દ પટેલ, રાહુલ જૈન અને અંકિત પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.