નવેમ્બર 29, 2024 7:10 પી એમ(PM)
20
વિવિધ યોજનાઓમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈહોય તેવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર આપવાનો રાજય સરકારનો નિર્ણય
પહેલી મે, 1960થીએટલે કે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી વિવિધ યોજનાઓમાં જે ખેડૂતોની તમામ જમીનસંપાદિત થઈ હોય અને તેઓ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવી શકશે.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતમાં આ મુદ્દે થયેલીરજૂઆતને ધ્યાનમાં લઇને ...