પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

views 19

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું ...

નવેમ્બર 29, 2024 7:32 પી એમ(PM)

views 6

રાજ્યમાં ચાર વર્ષના અવકાશ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવશે.

રાજ્યમાં ચાર વર્ષના અવકાશ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવશે. એક ખાનગી સંસ્થા દ્વારા કરાયેલ જાહેર હિતની અરજીની સુનાવણી પ્રક્રિયા દરમ્યાન આજે સરકારે વડી અદાલતમાં જણાવ્યું હતું કે બાળ સંરક્ષણ આયોગના ચેરમેનની નિમણૂક કરી દેવામાં આવી છે. જે ત્રણ વર્ષ સુધી હોદ્દો ધરાવશે, જ્યારે સભ્યોની નિમણૂક...

નવેમ્બર 29, 2024 7:31 પી એમ(PM)

views 15

ગુજરાતના આતંકવાદી વિરોધી દળે તટરક્ષક દળની જાસુસી કરનાર એક વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી છે

ગુજરાતના આતંકવાદી વિરોધી દળે તટરક્ષક દળની જાસુસી કરનાર એક વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી છે.આરોપી દિપેશ ગોહિલ પાકિસ્તાની જાસુસ એજન્સીના સંપર્કમાં હતો.ઓખા તટરક્ષકદળ તેમજ તેના વિસ્તારની માહિતી પાકિસ્તાનની જાસૂસ એજન્સીને મોકલવાનું કામકરતો હતો.ATSને મળેલી બાતમીની આધારે તેની ધરપકડ કરવામાં આવૂ હતૂ અને તેની પૂછ...

નવેમ્બર 29, 2024 7:29 પી એમ(PM)

views 11

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિરનો વહીવટ જૂનાગઢ મામલતદારને સોંપવાનો નિર્ણય કર્યો છે

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિરનો વહીવટ જૂનાગઢ મામલતદારને સોંપવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અંબાજી, ભીડભંજન અને ગુરુદત્તાત્રેય ત્રણેય મંદિરનો વહીવટ હાલ પૂરતો મામલતદારને આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરી...

નવેમ્બર 29, 2024 7:25 પી એમ(PM)

views 11

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું ઉદ્દઘાટન કરશે

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું ઉદ્દઘાટન કરશે.અમદાવાદમા પત્રકાર પરિષદને સંબોધતા મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, આ વર્ષે પહેલી વાર અમદાવાદ નેશનલ બુક ફેર આ વર્ષે  એન બી ટી ના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ત...

નવેમ્બર 29, 2024 7:23 પી એમ(PM)

views 350

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી માટેની ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ આગામી ૨૪ કલાક સુધી બંધ રહેશે

રાજ્યમાં જન્મ-મરણની નોંધણી માટેની ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ આગામી ૨૪ કલાક સુધી બંધ રહેશે. હાલમાં ઈ-ઓળખ એપ્લીકેશન માટે રાખવામાં આવેલા સર્વરનો વપરાશ વધી જવાથી આ એપ્લિકેશન ધીમી પડી જતાં આરોગ્ય વિભાગ દ્વારા ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ને વધુ ક્ષમતા ધરાવતા સર્વર ઉપર તબદીલ કરવામાં આવી રહ્યું છે જેથી આગામી ૨૪ કલાક દરમિયાન ‘એ...

નવેમ્બર 29, 2024 7:18 પી એમ(PM)

views 13

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે

રેલવે મંત્રીઅશ્વિની વૈષ્ણવ આવતીકાલે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ આવતીકાલે બપોરે બાર વાગે સુરત વિમાની મથકે આવી પહોંચશે. ત્યાંથી તેઓ કીમ રેલવે સ્ટેશને જશે અને બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લેશે. ત્યારબાદ લોકાદરાના પ્લાસર ઇન્ડિયા ફેકટરીની મુલાકાત લેશે.રેલવે મ...

નવેમ્બર 29, 2024 7:17 પી એમ(PM)

views 10

કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે આજે સુરતમાં વિવિધ ટેક્ષ્ટાઇલ પાર્કોની મુલાકાત લીધી હતી

કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે આજે સુરતમાં વિવિધ ટેક્ષ્ટાઇલ પાર્કોની મુલાકાત લીધી હતી. જેમાં સિટિઝન અંબ્રેલા મેન્યુફેક્ચરિંગ, કુસુમનગર કંપનીમાં લશ્કર માટે ઉપયોગમાં લેવામાં આવતા પેરાશુટ ફેબ્રિક,થર્મલ પ્રોટેકશન જેકેટ, મિલિટ્રી સેગમેન્ટ યુનિટની મુલાકાત લીધી હતી. કિમ સ્થિતડોઢીયા સિન્થેટિકસ કંપનીમાં 2...

નવેમ્બર 29, 2024 7:15 પી એમ(PM)

views 7

મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત સરખેજમાં સ્થાનિક મહિલાઓ માટે કાર્યક્રમ યોજાયો હતો

મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત સરખેજમાં સ્થાનિક મહિલાઓ માટે કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળ યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે જેન્ડર નિષ્ણાંત જિતેશ સોલંકીએ બેડ ટચ ગુડ ટચઅને ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1098 અંગેની મ...

નવેમ્બર 29, 2024 7:13 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા શહેરના નાગરિકોને 616 કરોડ રૂપિયાના વિવિધ 77 વિકાસ કામોની ભેટ આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા શહેરના નાગરિકોને 616 કરોડ રૂપિયાના વિવિધ 77 વિકાસ કામોની ભેટ આપશે.શ્રી પટેલે આવતીકાલે અકોટા સ્થિત સયાજીનગરમાં 353 કરોડના 36 વિકાસ કામોનું લોકાર્પણ અને 262 કરોડના ખર્ચે તૈયાર થનાર જનસુવિધાના 41 કામોનું ખાત મુર્હત કરશે.આ વિકાસકામોમાં સૌથી વધુ 176 કરોડના ડ્રેન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.