પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 5, 2024 8:04 એ એમ (AM)

views 31

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ તૈયાર કરાયો છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ તૈયાર કરાયો છે. આ રથ રાજ્યના વિવિધ વિભાગોમાં મોકલવામાં આવે છે. ગઈકાલે આ રથના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે અધિક કલેક્ટરે અંબાજી રથમાં માતાજીની આરતી-પૂજા કરી માતાજીની ધજા લહેરાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હ...

ડિસેમ્બર 5, 2024 8:02 એ એમ (AM)

views 10

રાજ્યનાં જીએસટી વિભાગે 186 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપ્યું.

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગની અન્વેષણ શાખાએ 186 કરોડ રૂપિયાથી વધુનું GST કૌભાંડ પકડ્યું છે. અને પ્રગ્નેશ કંતારિયાની ધરપકડ કરી છે. સત્તાવાર યાદી મુજબ GST વિભાગે ગત મહિને કૉપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં આવેલી 14 ખાનગી કંપનીઓ સામે તપાસ અને જપ્તીની કામગીર...

ડિસેમ્બર 5, 2024 8:00 એ એમ (AM)

views 12

તાપી જિલ્લામાં ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય છે.

તાપી જિલ્લામાં ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ આવી સ્થિતિમાં સફળ ખેતી કઈ રીતે કરવી તેનો રસ્તો આ વિસ્તારના ખેડૂતોએ શોધી કાઢ્યો છે. વાવણી બાદ વરસાદ પડે તેમ આ કેચમેન્ટ વિસ્તારમાં ધીરે-ધીરે પાણીનું સ્તર વધે છે અને છતાં જુવાર, શેરડી અને ઘાસ જેવા પાકો ઓછા ખર્ચે તેમાં સફળ રીતે થ...

ડિસેમ્બર 5, 2024 7:57 એ એમ (AM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના રાંચરડામાં “શ્રીપાર્શ્વ-પ્રેમ 24 જિનેશ્વર ધામ” ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના રાંચરડામાં "શ્રીપાર્શ્વ-પ્રેમ 24 જિનેશ્વર ધામ" ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ જિનાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોસત્વ અન્વયે ગત 29 મી નવેમ્બરથી એકાદશાન્હિ્કા મહોસત્વનો પ્રારભ થયો છે. આ સ્થળે જિનાલય, ભોજનશાળા, ધર્મશાળા, બિમાર - વૃદ્ધ સાધુ - સાધ્વિઓ માટે આવાસોન...

ડિસેમ્બર 5, 2024 7:55 એ એમ (AM)

views 62

રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારીને 53 ટકા કરાયું

રાજ્ય સરકારે તેનાં કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળવા પાત્ર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. આ લાભ 1 જુલાઇ, 2024ની અસરથી મળશે.હાલ કર્મચારીઓને 50 ટકાનાં દરે મોંઘવારી ભથ્થું મળે છે, જે હવે 53 ટકા કરવામાં આવ્યું છે. કર્મચારીઓને જુલાઇથી નવેમ્બરનાં સમયગાળા માટે મળવાપાત્ર મોંઘવારી ભથ્થાનાં તફાવ...

ડિસેમ્બર 5, 2024 7:53 એ એમ (AM)

views 19

આજે વિશ્વ જમીન દિવસ – છેલ્લાં બે દાયકામાં રાજ્યનાં ખેડૂતોને બે કરોડ 15 લાખ સોઇલ હેલ્થ કાર્ડ વિતરિત કરાયા.

આજે પાંચમી ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવશે. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે પાંચમી ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” ...

ડિસેમ્બર 4, 2024 7:26 પી એમ(PM)

views 10

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે વિવિધ જગ્યાએ કૉમ્બિંગ કરી 8 હજાર 299 વાહનોની ચકાસણી કરાઈ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે વિવિધ જગ્યાએ કૉમ્બિંગ કરી 8 હજાર 299 વાહનોની ચકાસણી કરી હતી. દરમિયાન 722 વાહનોને મેમો અપાતાં પોલીસે 5 લાખ 68 હજાર 550 રૂપિયાનો દંડ વલૂસ્યો છે. ઉપરાંત પોલીસે કાળીપટ્ટી લગાવેલા 133 વાહનોને પણ પકડ્યા હતા.

ડિસેમ્બર 4, 2024 7:25 પી એમ(PM)

views 8

ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર આવતીકાલથી આઠ ડિસેમ્બર દરમિયાન મહુવાના કૈલાસ ગુરુકુળના પરિસરમાં યોજાશે

ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર આવતીકાલથી આઠ ડિસેમ્બર દરમિયાન મહુવાના કૈલાસ ગુરુકુળના પરિસરમાં યોજાશે. સત્રના પહેલા દિવસે પરિષદની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ મહામંત્રી રજૂ કરશે. જ્યારે બીજા દિવસે નિષ્ણાતો વિવિધ વિષયો પર વક્તવ્ય આપશે. આ વખતે પરિષદનો નવતર પ્રયોગ વિદ્યાર્થીઓની બેઠકનો છે, જેમાં...

ડિસેમ્બર 4, 2024 7:24 પી એમ(PM)

views 8

રાજ્ય GST વિભાગે 186 કરોડ રૂપિયાથી વધુનું GST કૌભાંડ પકડ્યું

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગની અન્વેષણ શાખાએ 186 કરોડ રૂપિયાથી વધુનું GST કૌભાંડ પકડ્યું છે. અને પ્રગ્નેશ કંતારિયાની ધરપકડ કરી છે. સત્તાવાર યાદી મુજબ GST વિભાગે ગત મહિને કૉપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં આવેલી 14 ખાનગી કંપનીઓ સામે તપાસ અને જપ્તીની કામગીર...

ડિસેમ્બર 4, 2024 7:21 પી એમ(PM)

views 10

અમદાવાદમાં ઑટોરિક્ષામાં મીટર ફરજિયાત લગાવવા શહેર પોલીસ કમિશનરનો નિર્ણય

અમદાવાદ શહેરમાં આગામી પેહલી જાન્યુઆરીથી જે ઑટોરિક્ષામાં મીટર નહીં હોય તે રિક્ષાચાલકને દંડ આપવામાં આવશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, રિક્ષાચાલકો યાત્રીઓ પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની અનેક ફરિયાદ મળતાં પોલીસ કમિશનર દ્વારા રિક્ષામાં મીટર ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે. હવે આગામી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.