પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 6, 2024 6:46 પી એમ(PM)

views 14

સમગ્ર દેશમાં આવતીકાલથી”૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ”નો આરંભ કરાશે

સમગ્ર દેશમાં આવતીકાલથી"૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ"નો આરંભ કરાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ, ક્ષય રોગ (ટીબી) ની ઘટનાઓ અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા આ અભિયાન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતના દરેક જિલ્લાઓમાં...

ડિસેમ્બર 6, 2024 6:43 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત...

ડિસેમ્બર 6, 2024 6:40 પી એમ(PM)

views 17

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તાજેતરમાં યોજાયેલા “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”માં ગરવી ગુર્જરીએ સવા કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તાજેતરમાં યોજાયેલા “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”માં ગરવી ગુર્જરીએ સવા કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. ગરવી ગુર્જરી દ્વારા આ મેળામાં રાજ્યના હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામ...

ડિસેમ્બર 6, 2024 3:48 પી એમ(PM)

views 12

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થિઓની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગ દ્વારા જારી કરેલી નવી માર્ગદર્શિક મુજબ લેવાયો

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થિઓની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગ દ્વારા જારી કરેલી નવી માર્ગદર્શિક મુજબ લેવાયો છે તેવી સ્પષ્ટતા રાજ્ય સરકારે કરી છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૨થી નવી બહાર પાડેલી માર્ગદર્શિકા અનુ...

ડિસેમ્બર 6, 2024 3:46 પી એમ(PM)

views 57

અમદાવાદ વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ હવે આઠમી ડિસેમ્બરથી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી

અમદાવાદ વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ હવે આઠમી ડિસેમ્બરથી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે. આટ્રેનનું સમયપત્રક ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઇટ્ પર ઉપલબ્ધ છે. થલતેજ ગામથી પ્રથમ ટ્રેન સવારે 06.ને 20 કલાકે ઉપડશે.

ડિસેમ્બર 6, 2024 3:44 પી એમ(PM)

views 16

નવી દિલ્હી ખાતે યોજાનારી વિશ્વની પ્રથમ વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ ‘WAVES સમિટ-૨૦૨૫’માં યુનિવર્સિટી, કોલેજ, સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી ખાતે યોજાનારી વિશ્વની પ્રથમ વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ ‘WAVES સમિટ-૨૦૨૫’માં યુનિવર્સિટી, કોલેજ, સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે. આ પરિષદમાં સહભાગી થવા https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in પર નોંધણી ...

ડિસેમ્બર 6, 2024 3:42 પી એમ(PM)

views 13

અમદાવાદ સહિત રાજ્યભરમાંમ આજે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ સહિત રાજ્યભરમાંમ આજે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જુદા-જુદા નેજા હેઠળ કાર્યો દ્વારા સરકાર, લશ્કર, પોલીસ તથા રાજ્યના નાગરીકોને મદદરૂપ થવાના મુળ ઉદેશ સાથે આ હોમગાર્ડઝની સ્થાપના છ્ઠી ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે કરાઈ હતી. આ દળમાં અત્યારે ૩૯ હજાર ૪૦૯ હોમગાર્ડઝ...

ડિસેમ્બર 6, 2024 3:31 પી એમ(PM)

views 13

રાજધાની દિલ્હી સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું

રાજધાની દિલ્હી સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલી 16મી GRIHA સમિટમાં આ ઍવોર્ડ આપવામાં આવ્યો. ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકા...

ડિસેમ્બર 6, 2024 3:30 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે. શ્રી શાહ આવતીકાલે સવારે અમદાવાદમા ગ્લોબલ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ, શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ગુજરાત લોકસેવા ટ્રસ્ટના આ વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. શ્રી શાહ સાંજે BAPS અક્ષરધામના કાર્યકર્તા સ્વર્ણ જયંતિ...

ડિસેમ્બર 6, 2024 3:27 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મમાં 12 જેટલા પ્રગતિશિલ ખેડૂતોનું સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.