પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 7, 2024 8:07 એ એમ (AM)

views 16

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર ખાતે “100 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર સ્થિત જી મર્સ મેડિકલ કોલેજ ખાતેથી “100 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે. રાષ્ટ્રીય ક્ષય નાબુદી કાર્યક્રમ અંતર્ગત રાજયના 16 જિલ્લા અને 4 મહાનગરપાલિકાઓમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા આજે હરિયાણાના ...

ડિસેમ્બર 7, 2024 8:05 એ એમ (AM)

views 81

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે – વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમા ગ્લોબલ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ, શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. શ્રી શાહ સાંજે BAPS અક્ષરધામના કાર્યકર્તા સ્વર્ણ જયંતિ ઉત્સવમાં ભા...

ડિસેમ્બર 6, 2024 7:28 પી એમ(PM)

views 17

સમગ્ર દેશની સાથે રાજ્યમાં આજે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ૨૦૨૪ની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી

સમગ્ર દેશની સાથે રાજ્યમાં આજે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ૨૦૨૪ની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી છે. ગૃહ‌ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી એમ.કે.દાસે તમામ હોમગાર્ડસને ૬૨માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની શુભકામના આપીને હોમગાર્ડઝની...

ડિસેમ્બર 6, 2024 7:15 પી એમ(PM)

views 16

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો આજથી આરંભ થયો

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો આજથી આરંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અને આવતીકાલે યોજાનાર રવિ કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડામાં આરંભ કરાવ્યો હતો.. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓનું વિગતો આપીને તેનો મહત્તમ લાભ લેવા અનુર...

ડિસેમ્બર 6, 2024 7:12 પી એમ(PM)

views 16

ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી 16મી GRIHA સંસ્થાની શિખર બેઠકમાં આ પુરસ્કાર ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી ...

ડિસેમ્બર 6, 2024 7:11 પી એમ(PM)

views 11

કચ્છ – સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ 35 લાખ રૂપિયાના લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ભુજમાં વિતરણ કરાયું

ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ, 35 લાખ રૂપિયાની લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે વિતરણ કરાયું છે. તેમજ ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમોના લોન માટેની ૬૬૨ અરજીઓ પૈકીની ૩૦૦ અરજીઓનો ઓનલાઇન...

ડિસેમ્બર 6, 2024 6:54 પી એમ(PM)

views 11

વડોદરાની NDRF ટીમદ્વારા બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુદરતી આફત દરમિયાન સુરક્ષાને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વડોદરાની NDRF ટીમદ્વારા બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુદરતી આફત દરમિયાન સુરક્ષાને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ NDRF વડોદરા દ્વારા 'શાળા સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NDRFના ઇન્સ્પેકટર અમિતકુમાર જાખડે જણાવ્યું...

ડિસેમ્બર 6, 2024 6:53 પી એમ(PM)

views 18

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાજયસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ડાંગર, ઘઉં, બાજરી સહિત વિવિધ પાકોના ટેકાના ભાવે કરાયેલી ખરીદીની વિગતો આપી હતી. એમ.એસ.સ્વામીનાથમ...

ડિસેમ્બર 6, 2024 6:51 પી એમ(PM)

views 11

બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે

બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ.આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા દેશની સાથે સાથે રાજ્યમાં અનેક સ્થળોએ ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઇ રહી છે. મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ અન...

ડિસેમ્બર 6, 2024 6:49 પી એમ(PM)

views 24

ભરૂચ જિલ્લાના આમોદ ગામ પાસે એક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ભરૂચ જિલ્લાના આમોદ ગામ પાસે એક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થયો છે. આમોદ તાલુકાના આછોદ ગામેથી રોઝા ટંકારીયા ગામ તરફ જતા હતા તે દરમિયાન પુરઝડપે આવતી ટ્રકે ટ્રેકટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.