પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 7, 2024 3:21 પી એમ(PM)

views 7

MSME ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે

લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ- MSME ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25 ટકાથી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 21 લાખ 81 હજાર કરતાં વધુ એકમોના ઉદ્યમ રજીસ્ટ્રેશન થયા છે, જેમાં 20 લાખ 89 હજ...

ડિસેમ્બર 7, 2024 8:34 એ એમ (AM)

views 12

વડોદરાની NDRF ટીમદ્વારા બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુદરતી આફત દરમિયાન સુરક્ષાને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરાની NDRF ટીમદ્વારા બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુદરતી આફત દરમિયાન સુરક્ષાને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ NDRF વડોદરા દ્વારા 'શાળા સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NDRFના ઇન્સ્પેકટર અમિતકુમાર જાખડે જણાવ્યું...

ડિસેમ્બર 7, 2024 8:33 એ એમ (AM)

views 9

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તાજેતરમાં યોજાયેલા “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”માં ગરવી ગુર્જરીએ સવા કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ મેળવી છે.

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તાજેતરમાં યોજાયેલા “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”માં ગરવી ગુર્જરીએ સવા કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ મેળવી છે. ગરવી ગુર્જરી દ્વારા આ મેળામાં રાજ્યના હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવ...

ડિસેમ્બર 7, 2024 8:31 એ એમ (AM)

views 13

અમદાવાદ રેલવે વિભાગે એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન ટિકિટ વિના યાત્રા કરનારા 94 હજાર 600થી વધુ કેસમાં 8 કરોડ 71 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે.

અમદાવાદ રેલવે વિભાગે એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન ટિકિટ વિના યાત્રા કરનારા 94 હજાર 600થી વધુ કેસમાં 8 કરોડ 71 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે. તેમજ ગેરકાયદેસર બુકીંગ દ્વારા મુસાફરી કરનાર આશરે 81 હજાર 500 મુસાફરો પાસેથી 4 કરોડ 70 લાખ રૂપિયાની દંડની રકમ વસુલી છે. એપ્રિલથી નવેમ્બર 2024 સુધીમાં વગર ટિકિટે ...

ડિસેમ્બર 7, 2024 8:28 એ એમ (AM)

views 24

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો ગઈકાલથી આરંભ થયો છે.

સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો ગઈકાલથી આરંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રવી કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડામાં આરંભ કરાવ્યો હતો.. બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેકનીક્લ માર્ગદર્શન, પરિસંવાદો, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુ...

ડિસેમ્બર 7, 2024 8:25 એ એમ (AM)

views 13

આજે સર્વોચ્ચ ન્યાયાલયના બે ન્યાયાધીશ અમદાવાદની મુલાકાતે.

આજે સર્વોચ્ચ ન્યાયાલયના બે ન્યાયાધીશ અમદાવાદની મુલાકાતે છે. આજે સવારે ન્યાયમૂર્તિ સુર્યકાંતના હસ્તે ગુજરાત વડી અદાલત ખાતે જુદાજુદા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કાયદામંત્રી ઋષિકેશ પટેલ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહેશે. આજે સા...

ડિસેમ્બર 7, 2024 8:20 એ એમ (AM)

views 15

ભૂજથી નખત્રાણા સુધીનો 45 કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 937 કરોડ રૂપિયા મંજુર કર્યા છે.

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો 45 કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 937 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. હાલમાં આ રોડ 10 મીટર પહોળાઈ ધરાવે છે, જે હાઈ સ્પિડ કોરીડોર બન્યા બાદ પ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ, નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ ...

ડિસેમ્બર 7, 2024 8:17 એ એમ (AM)

views 8

ડાંગનાં આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે.

ડાંગનાં આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને ડાંગ જિલ્લાનું અનુકૂળ વાતાવરણ મળી રહેતા અહીનાં આદિવાસી ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં સ્...

ડિસેમ્બર 7, 2024 8:16 એ એમ (AM)

views 14

આજે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.

આજે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા – BAPS નો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

ડિસેમ્બર 7, 2024 8:12 એ એમ (AM)

views 27

પ્રસાર ભારતીના ચેરમેન નવનીતકુમાર સહેગલ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે.

પ્રસાર ભારતીના ચેરમેન નવનીતકુમાર સહેગલ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે. તેઓ આકાશવાણી અમદાવાદ અને દૂરદર્શન અમદાવાદ કેન્દ્રોની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.