પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 7, 2024 7:15 પી એમ(PM)

views 7

શહેરા તાલુકામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

શહેરા તાલુકામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને શહેરાના પ્રાંત અધિકારી દ્વારા રવિ કૃષિ મહોત્સવ અંગે પ્રાંસગિક માહિતી આપવામાં આવી હતી. તેમજ ખેતીનિયામક દ્વારા “શ્રી અન્ન”, “જમીન સુધારણા અંગે સોઇલ હેલ્થ કાર્ડ” અને “પ્ર...

ડિસેમ્બર 7, 2024 7:13 પી એમ(PM)

views 6

સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઈન્ડિયન ડેરી એસોસિયેશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઈન્ડિયન ડેરી એસોસિયેશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આઈસક્રીમપ્લાન્ટની ક્ષમતા 20 હજાર લિટરથી વધીને પ્રતિદિન 1 લાખ લીટર જેટલી થઈ ગઈ છે. મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક તેમજ અન્ય ડિરેક્ટર અને એમ.ડી....

ડિસેમ્બર 7, 2024 7:10 પી એમ(PM)

views 12

રિજનલ કનેક્ટિવિટી સ્કીમ એટલેકે RCS-UDAN પહેલના કારણે રાજ્યમાં એર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો

રિજનલ કનેક્ટિવિટી સ્કીમ એટલેકે RCS-UDAN પહેલના કારણે રાજ્યમાં એર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે.  વર્ષ 2017 થી નવેમ્બર 2024 સુધીમાં 7 લાખ 93 હજારથી વધુ મુસાફરોએ પ્રાદેશિક હવાઈ મથકો પરથી ઉડાન ભરી છે. રાજ્યમાં આ યોજનાના અમલીકરણ અંગે માહિતી આપતાં રાજ્યના નાગરિક ઉડ્ડયન કમિશનર ડૉક્ટર ધવલ પટેલે જણાવ્યુ...

ડિસેમ્બર 7, 2024 7:08 પી એમ(PM)

views 8

એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ આજે અમદાવાદ અને મુંબઇમાં સાત સ્થળે કરેલી દરોડાની કાર્યવાહીમાં સાડા તેર કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી

એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ આજે અમદાવાદ અને મુંબઇમાં સાત સ્થળે કરેલી દરોડાની કાર્યવાહીમાં સાડા તેર કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. બેંક ઓફ મહારાષ્ટ્ર અને નાસિક મર્ચન્ટ સહકારી બેંકના ખાતામાં થયેલા આર્થિક વ્યવહારોની તપાસમાં વિવિધ કંપનીઓને કરોડો રૂપિયાનુંકરાયેલ હસ્તાંતરણની વિગતો મળી આવી છે. સંબ...

ડિસેમ્બર 7, 2024 7:00 પી એમ(PM)

views 7

દુરદર્શનનું વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ પરિવારના તમામ સભ્યો માટે સંપૂર્ણ અને આરોગ્યપ્રદ મનોરંજન પુરુ પાડશે :પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહગલ

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહગલે જણાવ્યું હતું કે, દુરદર્શનનું વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ પરિવારના તમામ સભ્યો માટે સંપૂર્ણ અને આરોગ્યપ્રદ મનોરંજન પુરુ પાડશે અને જાહેર પ્રસારણકર્તાને તેની પહોંચને વધુ પ્રેક્ષકો સુધી વિસ્તારવામાં મદદ કરશે. આજે અમદાવાદ દુરદર્શન કેન્દ્રની મુલાકાત દરમિયાન શ્રી સહગલે કેન્દ્રન...

ડિસેમ્બર 7, 2024 3:27 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં BAPS ની સુવર્ણ જયંતી ઉજવણી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા-BAPS ની સુવર્ણ જયંતી ઉજવણી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિશ્વના 30 દેશોમાં સેવારત એક લાખથી વધુ કાર...

ડિસેમ્બર 7, 2024 3:24 પી એમ(PM)

views 6

સુરતના સચિનમાં આવેલી 350 મશીનવાળી કાપડનું ઉત્પાદન કરતી એક અદ્યતન ફેક્ટરીને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે ખુલ્લી મુકી

સુરતના સચિનમાં આવેલી 350 મશીનવાળી કાપડનું ઉત્પાદન કરતી એક અદ્યતન ફેક્ટરીને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે ખુલ્લી મુકી હતી. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, નવી ટેક્સટાઇલ પોલીસીની જાહેરાત વચ્ચે સુરતમાં આ ગારમેન્ટ ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. આ ફેક્ટરી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે કદમ...

ડિસેમ્બર 7, 2024 3:22 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં ફાળો અર્પણ કરીને દેશના વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં ફાળો અર્પણ કરીને દેશના વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપીને વીરગતિને વરેલા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારોના કલ્યાણ માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઇ સ્વૈચ્છિક ફાળો- દાન ...

ડિસેમ્બર 7, 2024 3:18 પી એમ(PM)

views 8

આજથી રાજ્યના 16 જીલ્લા અને ચાર મહાનગરપાલિઓમાં 11 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશનો પ્રારંભ

આજથી રાજ્યના 16 જીલ્લા અને ચાર મહાનગરપાલિઓમાં 11 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશનો પ્રારંભ થયો છે. બોટાદમાં આ ઝુંબેશનો પ્રારંભ કરાવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ટીબીના રોગોમાં યોગ્ય સારવાર અને પરેજી રાખવાથી ટીબી મુક્ત થયાની વાત કરી હતી અને ટીબીની યોગ્ય સારવાર માટે અધિકારીઓને અપીલ કરી હતી. આ પ્ર...

ડિસેમ્બર 7, 2024 3:25 પી એમ(PM)

views 9

“સેવા એ જ સંસ્કાર” એ ગુજરાતની ધરોહર છે :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણમાં વર્ણવેલ કલ્યાણ રાજ્યની પરિકલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની પ્રશંસા કરી છે. અમદાવાદમાં લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગરીબી નાબૂદી, પરવડે તેવા આવાસ, તબી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.