પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 9, 2024 3:35 પી એમ(PM)

views 7

મહેસાણા સ્થિત અપરાજીતા ટ્રસ્ટની રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરાઈ

મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્ય કરતી મહેસાણા સ્થિત અપરાજીતા ટ્રસ્ટની રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય સંસ્થા ઉડાન દ્વારા આ એવોર્ડ એનાયત થશે.. મહિલાઓના કલ્યાણ માટે સમગ્ર દેશમાં કાર્યરત મહિલા સંસ્થાઓ તેમજ મહિલા વિશેષ વ્યકિત ગૌરવ ...

ડિસેમ્બર 9, 2024 3:34 પી એમ(PM)

views 5

મહેસાણાના ઊંઝા ખાતે હેલ્થ મિશન અંતર્ગત મહિલાઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવી

મહેસાણાના ઊંઝા ખાતે હેલ્થ મિશન અંતર્ગત મહિલાઓને સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવી હતી.. સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મળી રહે તે માટે આ રસી આપવામાં આવી હતી. આ વિસ્તારની 600 થી વધુ મહિલાઓને પ્રથમ ડોઝ અપાયો હતો.

ડિસેમ્બર 8, 2024 7:21 પી એમ(PM)

views 9

આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોરે દાહોદના સંજેલી તાલુકામાં ગરાડીયા ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું લોકાર્પણ કર્યું

આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોરે દાહોદના સંજેલી તાલુકામાં ગરાડીયા ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સરકારે આદિવાસી દીકરીઓને ઘર આંગણે વિનામૂલ્યે અભ્યાસ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે. તેમણે વધુમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ આગળ વધીને ઉદ્યોગ સ...

ડિસેમ્બર 8, 2024 7:20 પી એમ(PM)

views 7

ડાંગમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ યોજાયો. જેમાં ત્રણ હજારથી વધુ ખેડૂતોએ ભાગ લીધો

ડાંગમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ યોજાયો. જેમાં ત્રણ હજારથી વધુ ખેડૂતોએ ભાગ લીધો. આ મહોત્સવમાં વઘઇ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો, તેમજ દરેક તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ ટકાઉ ખેતી પધ્ધતિ, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, ખેતી પાકોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મ...

ડિસેમ્બર 8, 2024 7:19 પી એમ(PM)

views 9

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ સરીગામ બાયપાસ અને ડુંગર પુનાટ કાલય માર્ગનું ખાતમુહૂર્ત કર્યું

રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ સરીગામ બાયપાસ અને ડુંગર પુનાટ કાલય માર્ગનું ખાતમુહૂર્ત કર્યું. તેમણે જણાવ્યું કે સરીગામ જીઆઇડીસીને જોડતો અતિ મહત્વનો ગણાતો સરીગામ બાયપાસ રોડ રૂપિયા 10 કરોડ 56 લાખ રૂપિયાના ખર્ચે 2.4 કિ.મી તથા સરીગામ ડુંગર પુનાટ કાલય રોડ રૂપિયા 4 કરોડ 81 લાખ રૂપિયાના ખર્ચે 12 કિ.મી. નવ...

ડિસેમ્બર 8, 2024 7:19 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના ગોતા ખાતે શ્રી રાજપૂત વિદ્યાસભા-ગુજરાત દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના ગોતા ખાતે શ્રી રાજપૂત વિદ્યાસભા-ગુજરાત દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દરેક સમાજને સાથે લઈને આગળ વધીએ તો સામાજિક એકતા થકી રાજ્ય અને દેશને વિકાસન...

ડિસેમ્બર 8, 2024 7:18 પી એમ(PM)

views 19

રાજ્યના 18 જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં આજે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવ્યા

રાજ્યના 18 જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં આજે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને બે ટીંપા પોલિયોના પીવડાવવામાં આવ્યા. વિવિધ જિલ્લાની અલગ અલગ વિસ્તારોમાં પોલિયો બુથ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે ઈમ્યુનાઈઝેશનની કામગીરી કરાઈ. નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લ...

ડિસેમ્બર 8, 2024 7:16 પી એમ(PM)

views 20

62મી રાષ્ટ્રીય રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં અમદાવાદના વિદ્યાર્થી વરૂણ શાહને સુવર્ણ ચંદ્રક મળ્યો

62મી રાષ્ટ્રીય રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં અમદાવાદના વિદ્યાર્થી વરૂણ શાહને સુવર્ણ ચંદ્રક મળ્યો છે. આ સ્પર્ધા તમિલનાડુ ખાતે પોલાચીમાં યોજાઇ હતી. 14 થી 17 વર્ષની શ્રેણીમાં યોજાયેલ ફિગર્સ સ્કેટીંગ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદ શારદા મંદિર મોર્ડન હ...

ડિસેમ્બર 8, 2024 3:16 પી એમ(PM)

views 18

તાપી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 ઉપર આવેલ માંડલ ટોલપ્લાઝામાં સોલાર પેનલ લગાવવામાં આવી

તાપી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 ઉપર આવેલ માંડલ ટોલપ્લાઝામાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. જેનાથી વર્ષે સવા બે લાખ વીજળી ઉત્પન્ન થશે, તેમજ 185 ટન કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં ઓછું ઉત્સર્જન થશે.

ડિસેમ્બર 8, 2024 3:14 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં છેલ્લા છ વર્ષમાં 6 હજાર 89 જેટલાં આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં છેલ્લા છ વર્ષમાં 6 હજાર 89 જેટલાં આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું છે. અમારા ડાંગના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને પાકા આવાસો મળતાં ગ્રામીણ લોકોનું ઘરનું સપનું પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.