ડિસેમ્બર 11, 2024 7:55 પી એમ(PM)
9
અમદાવાદમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત
અમદાવાદ ખાતે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ એક હજાર ૨૨૩ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લ...