પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 12, 2024 8:16 એ એમ (AM)

views 24

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 900થી વધુ ખેડૂતો પાસેથી 80 હજાર ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 900થી વધુ ખેડૂતો પાસેથી 80 હજાર ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. હજી પણ ખેડૂતો વેચાણ કરી શકે તે માટે ખેડૂતોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક મણના એક હજાર 356 રૂપિયાના ભાવે ખરીદી કરાઈ રહી છે.

ડિસેમ્બર 12, 2024 8:14 એ એમ (AM)

views 20

રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી 24 ડિસેમ્બરે ધોરાજી તાલુકામાં આવેલા ઓસમ પર્વત ખાતે યોજાશે.

રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી 24 ડિસેમ્બરે ધોરાજી તાલુકામાં આવેલા ઓસમ પર્વત ખાતે યોજાશે.રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા જુનીયર વિભાગનાં ભાઈઓ તેમજ બહેનોના બે ભાગમાં યોજાશે. નિયત સમયમાં અરજી કરનારા સ્પર્ધકો જ સ્પર્ધા...

ડિસેમ્બર 12, 2024 8:13 એ એમ (AM)

views 14

દેવભૂમિદ્વારકાના દરિયાકાંઠે આગામી 21મી ડિસેમ્બરે વિશ્વ જળમગ્ન શહેર દિવસ નિમિત્તે શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમ યોજાશે.

દેવભૂમિદ્વારકાના દરિયાકાંઠે આગામી 21મી ડિસેમ્બરે વિશ્વ જળમગ્ન શહેર દિવસ નિમિત્તે શ્રીકૃષ્ણ જળ જપ દીક્ષા’ કાર્યક્રમ યોજાશે.એક સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 70 જેટલા નર્તકો કૃષ્ણભક્તિનાં ગીતો પર નૃત્ય પ્રસ્તુત કરશે. ઉપરાંત જિલ્લામાં વિશેષ હોમનું પણ આયોજન કરાયું છે. આ અંગે સંસ્થાના વડા અને સંયુક્...

ડિસેમ્બર 12, 2024 8:11 એ એમ (AM)

views 11

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, આ ત્રણ દિવસ બાદ ધીમે ધીમે તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે. રાજ્યમાં હાલમાં 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે ગા...

ડિસેમ્બર 12, 2024 8:10 એ એમ (AM)

views 20

પશ્ચિમ રેલવે દ્વારા ગત જુલાઈથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળામાં 78 જોડી ટ્રેનમાં સામાન્ય શ્રેણીના 150 વધારાના નવા ડબ્બા જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા ગત જુલાઈથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળામાં 78 જોડી ટ્રેનમાં સામાન્ય શ્રેણીના 150 વધારાના નવા ડબ્બા જોડવામાં આવ્યા છે. આનાથી સમાજના આર્થિકરૂપે અશક્ત વર્ગો માટે મુસાફરીની સુવિધા સરળ બનશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે, દેશના તમામ રેલવે ઝોન અને વિભ...

ડિસેમ્બર 12, 2024 8:09 એ એમ (AM)

views 14

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘રાજ્યમાં દરેક પોલીસ મથકદીઠ એક સાયબર નિષ્ણાતની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો.’

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે દેશના પ્રથમ A.I. એટલે કે, કૃત્રિમ બુદ્ધિમત્તા સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ્સ કન્ટ્રૉલ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના રાંચરડા ખાતે આવેલી ઇન્ડસ વિશ્વ-વિદ્યાલયમાં આ કેન્દ્રનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ કહ્યું, સાયબર ગુનાઓને રોકવા આ કેન્દ્ર દ્...

ડિસેમ્બર 12, 2024 8:08 એ એમ (AM)

views 115

રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એટલે કે, જમીન પચાવી પાડવાના કેસમાં ગુજરાત વડી અદાલતે માર્ગદર્શિકા જાહેર કરી છે.

રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એટલે કે, જમીન પચાવી પાડવાના કેસમાં ગુજરાત વડી અદાલતે માર્ગદર્શિકા જાહેર કરી છે.લેન્ડ ગ્રેબિંગના દૂષણને ડામવા અને તેમાં પક્ષકારોને તટસ્થ અને અસરકારક ન્યાય મળે તે માટે વડી અદાલતે આ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેતે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળની તપાસ સમિતિએ આ માર્ગદર્શિકાનું કડક પા...

ડિસેમ્બર 12, 2024 8:05 એ એમ (AM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે 2 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. શ્રી પટેલના હસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે '2 વર્ષ: સેવા, સંકલ્પ અને સમર્પણ'ના પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાશે. આજના દિવસની ઉજવણી પ્રસંગે “ગ્યાન” એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિને લગતા વિકાસન...

ડિસેમ્બર 12, 2024 8:04 એ એમ (AM)

views 11

રાજ્ય સરકાર દ્વારા આજથી 21 ડિસેમ્બર સુધી 21 જિલ્લા અને 6 મહાનગરપાલિકામાં “રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ” યોજાશે.

રાજ્ય સરકાર દ્વારા આજથી 21 ડિસેમ્બર સુધી “રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ” યોજાશે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અમલમાં મૂકાયો છે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્યા મુજબ, અમરેલી, અરવલ...

ડિસેમ્બર 11, 2024 7:57 પી એમ(PM)

views 25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,પ્રાચીન બંદર લોથલમાં નિર્માણ થનારું નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’નું દિશા દર્શન કરશે

પુરાતન બંદરગાહ લોથલમાં નિર્માણ થનારું રાષ્ટ્રીય મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’નું દિશા દર્શન કરશે, તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું. નવી દિલ્હીમાં ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે બં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.