પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 13, 2024 7:33 પી એમ(PM)

views 6

બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો

બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો. આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો રહ્યો છે. આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. ત...

ડિસેમ્બર 13, 2024 7:31 પી એમ(PM)

views 4

નાણાંમંત્રી કનુ દેસાઇએ આજે વલસાડ જીલ્લાના કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું

નાણાંમંત્રી કનુ દેસાઇએ આજે વલસાડ જીલ્લાના કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ પેટા કચેરીથી કપરાડા તાલુકાના 43 અને ધરમપુર તાલુકાના 49 અંતરિયાળ ગામોના લોકોને વીજલક્ષી સેવાઓ મળશે. આ પ્રસંગે કનુભાઇ દેસાએ કહ્યું હતું કે, ...

ડિસેમ્બર 13, 2024 7:30 પી એમ(PM)

views 10

ગોધરા સરકારી આઇ.ટી.આઇ, ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો

ગોધરા સરકારી આઇ.ટી.આઇ, ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. આ ભરતી મેળામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કુલ ૨૦૦ થી વધુ ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝનો ૦૪ વર્ષ સુધીનો અનુભવ ધરાવતા પુરૂષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં યોગ્ય લાયકાત ધરાવતા કુલ ૧૬ ઉમેદવારોની પસંદગી કરાઇ.

ડિસેમ્બર 13, 2024 7:28 પી એમ(PM)

views 11

છોટાઉદેપુર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક તબીબી નિદાન શિબિર યોજાઇ

છોટાઉદેપુર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક તબીબી નિદાન શિબિર યોજાઇ. 'ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા' વિઝન અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવી શિબિરોનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ૩૩ મીડિયા કર્મીઓએ પોતાનું તબીબી નિદાન કરાવ્યું. જ...

ડિસેમ્બર 13, 2024 7:26 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મહાનગરપાલિકાના 793 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મહાનગરપાલિકાના 793 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યંમત્રીએ કહ્યું હતું કે, આગામી 2047 સુધીમાં રાજયની 70 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. શહેરોનો વિકાસ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત 2047 માટે આય...

ડિસેમ્બર 13, 2024 7:23 પી એમ(PM)

views 8

રાજ્યમાં સૌ પ્રથમ વખત કેન્સરના દર્દીઓને કાર – ટી સેલ થેરાપી મળી શકશે

રાજ્યમાં સૌ પ્રથમ વખત કેન્સરના દર્દીઓને કાર – ટી સેલ થેરાપી મળી શકશે. વડોદરાના મૂની સેવાશ્રમમાં કાર્યરત કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કેન્સરથી પીડાતા દર્દીઓની નજીવા દરે સારવાર કરવામાં આવે છે ત્યારે હવે અહી 12 કરોડના ખર્ચે ગુજરાતની પ્રથમ કાર – ટી લેબોરેટરી આગામી 18 ડિસેમ્બરથી બનવા જઇ રહ...

ડિસેમ્બર 13, 2024 7:22 પી એમ(PM)

views 13

સમગ્ર રાજયમાં 162 જેટલા કેન્દ્રો પર મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. – કૃષિમંત્રી રાઘવજી પટેલ

કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે, સમગ્ર રાજયમાં 162 જેટલા કેન્દ્રો પર મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, મગફળીની ખરીદી ઝડપી થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

ડિસેમ્બર 13, 2024 7:20 પી એમ(PM)

views 10

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે રાજયમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે રાજયમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24માં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ કંપનીઓ દ્વારા ઉર્જા સંરક્ષણ અંગે લોકજાગૃતિ માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતા. રાજય સરકાર વર્ષ 2024-25માં ઉર્જા સં...

ડિસેમ્બર 13, 2024 7:18 પી એમ(PM)

views 24

હરિયાણા વિધાનસભા અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે રાજય વિધાનસભાની મુલાકાત લીધી

હરિયાણા વિધાનસભા અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે રાજય વિધાનસભાની મુલાકાત લીધી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાની કામગીરી તથા તેના નિયમો ઉપરાંત ધારાસભ્યોને અપાતી વ્યવસ્થા-સુવિધા અંગે હરવિંદર કલ્યાણને માહીતી આપી હતી. આ મુલાકાત દરમિયાન અધ્યક્ષે વિધાનસભા ગૃહમાં મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક વ્યવસ...

ડિસેમ્બર 13, 2024 7:15 પી એમ(PM)

views 9

રાજયભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે

રાજયભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. ગૂજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે રાજ્યના 754 કેન્દ્રો પર 1 લાખ 85 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ વખતે પ્રથમ વખત પરીક્ષાની સલામતી માટે પહેલીવાર બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. રાજ્યમાં માત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.