પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 14, 2024 8:28 એ એમ (AM)

views 14

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર રાકેશ જોશી જણાવ્યું કે, હોસ્પિટલમાં આગામી સમયમાં એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ શરૂ થશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર રાકેશ જોશી જણાવ્યું કે, હોસ્પિટલમાં આગામી સમયમાં એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ શરૂ થશે. અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ શ્રી જોશીના નિવેદનને ટાંકીને જણાવે છે કે આ એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ અત્યાધુનિક સાધનોથી સજ્જ હશે. તેમાં તમામ સુવિધાઓ, અત્યાધુનિક ...

ડિસેમ્બર 14, 2024 8:27 એ એમ (AM)

views 11

રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગઈકાલે સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું. જ્ય...

ડિસેમ્બર 14, 2024 8:25 એ એમ (AM)

views 10

ન્યૂ જર્સીનાં લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેનીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.

ન્યૂ જર્સીનાં લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેનીએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. દરમિયાન સુશ્રી વેનીએ ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટને આગળ ધપાવવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, આના પરિણામે બંને રાજ્ય વચ્ચેનો સંબંધ સુદ્રઢ બનશે. ...

ડિસેમ્બર 14, 2024 8:23 એ એમ (AM)

views 13

ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે. જે અંતર્ગત 60 વર્ષથી વધુ વયના લોકોને આરોગ્ય તપાસ કરીને પ્રાથમિક સારવાર અપાશે. લાભાર્થીઓ આધાર કાર્ડની એક નકલ સાથે રાખીને અરજી ભરીને નજીકના શહેરી આરોગ્ય કેન્દ્રમાં નોંધણી કરાવી શકશે.આ અંગે ગાંધીનગરનાં મેય...

ડિસેમ્બર 14, 2024 8:22 એ એમ (AM)

views 9

રાજ્યભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે.

રાજ્યભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. ગૂજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, રાજ્યના 754 કેન્દ્રો પર એક લાખ 85 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે. આ વખતે પરીક્ષાની સલામતી માટે પહેલી વાર બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. રાજ્યમાં માત્ર 10 પરી...

ડિસેમ્બર 14, 2024 8:15 એ એમ (AM)

views 15

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્ર- CHCમાં ટેસ્ટ રિપોર્ટ સહિત આરોગ્ય તપાસના રિપોર્ટને ડિજિટલ કરાયા છે.

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જાહેર આરોગ્ય કેન્દ્ર- CHCમાં ટેસ્ટ રિપોર્ટ સહિત આરોગ્ય તપાસના રિપોર્ટને ડિજિટલ કરાયા છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે, CHCમાં 30થી વધુ અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓને હવે ઑનલાઈન માધ્યમથી ટેસ્ટ રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આ...

ડિસેમ્બર 14, 2024 8:14 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારે વડી અદાલતમાં જણાવ્યું કે, રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે.

રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવી છે, જેમાં એક અધ્યક્ષ અને છ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે અને અધ્યક્ષ ત્રણ વર્ષ સુધી હોદ્દા પર રહેશે. તેમ એડવૉકેટ જનરલે ગઇકાલે ગુજરાત વડી અદાલતમાં જણાવ્યું હતું. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, વડી અદાલતમાં ગઈકાલે મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગર...

ડિસેમ્બર 14, 2024 8:11 એ એમ (AM)

views 11

નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં MPLADS એટલે કે, સંસદના સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાઓ અંતર્ગત વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો વિભાગના સંયુક્ત સચિવ અને મહત્વાકાંક્ષી નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં MPLADS એટલે કે, સંસદના સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાઓ અંતર્ગત વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. દરમિયાન પ્રભારી સચિવે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જિલ્લામાં શ...

ડિસેમ્બર 13, 2024 7:37 પી એમ(PM)

views 8

મહેસાણા ના થોળ પક્ષી અભયારણ્ય ખાતે 60 હજાર કરતાં વધુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે જે માર્ચ મહિના સુધી ગુજરાતમાં રોકાણ કરશે

મહેસાણા ના થોળ પક્ષી અભયારણ્ય ખાતે 60 હજાર કરતાં વધુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે જે માર્ચ મહિના સુધી ગુજરાતમાં રોકાણ કરશે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડીના થોળ તળાવમાં છેલ્લા બે માસથી મોટી સંખ્યામાં ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓ આવી રહ્યાં છે. નવેમ્બરથી માર્ચના અંત સુધી આ વિદેશી પક...

ડિસેમ્બર 13, 2024 7:35 પી એમ(PM)

views 7

ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે ૧૪૯ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે ૧૪૯ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મંત્રી નિમુબેન બાંભણીયા આગામી 15 ડિસેમ્બરે ૧૧ જેટલા વિવિધ વિકાસ કામો ભાવનગર શહેરને ભેટ આપશે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓની સાથે ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિત ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.