પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 16, 2024 7:07 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેની ટાસ્કફોર્સની રચના કરી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેની ટાસ્કફોર્સની રચના કરી છે. તાજેતરમાં સોમનાથમાંયોજાયેલી ચિંતન શિબિરમાં ટાસ્ક ફોર્સ રચવા માટે નિર્ણય જાહેર કરાયો હતો. રાજ્યસરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્ફોર્સના અધ્યક્ષ તરીકે તેમજસભ્યસચિવ તરીકે ICT અને ઈ-ગવર્નન્સના નાયબ નિયામ...

ડિસેમ્બર 16, 2024 4:18 પી એમ(PM)

views 7

ટપાલ વિભાગના પેન્શનધારકોની ફરિયાદોનાં નિરાકરણ માટે અમદાવાદ ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે

ટપાલ વિભાગના પેન્શનધારકોની ફરિયાદોનાં નિરાકરણ માટે 24 ડિસેમ્બરનાં રોજ સાંજે ચાર વાગે નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, અમદાવાદ ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે, અને તેનો ઉકેલ લાવશે. 19 ડિસેમ્બર સુધીની ફરિયાદો ધ્યાનમ...

ડિસેમ્બર 16, 2024 4:17 પી એમ(PM)

views 7

પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રથમવાર શાકભાજી અને ફળોની દુકાનો તેમજ લારીઓ પરથી 264 નમૂના લેવામાં આવ્યા

શાકભાજી અને ફળોને વહેલા પકવવા રસાયણયુક્ત ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને કારણે લોકોનાં આરોગ્ય પર અસર પડે છે. પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રથમવાર પંચમહાલ જિલ્લામાંથી શાકભાજી અને ફળોની દુકાનો તેમજ લારીઓ પરથી 264 નમૂના લેવામાં આવ્યા. આ તમામ નમૂનાઓનું પરીક્ષણ કરવા અમદાવાદ ખાતે લેબોરેટરી...

ડિસેમ્બર 16, 2024 4:16 પી એમ(PM)

views 8

રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગઇકાલે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે નારાયણ આઈ હોસ્પિટલ પરિસરમાં શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ કરોડ રૂપિયાથી વધુના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી દેસાઇ અને ઉપસ્થિત મહાનુભાવોએ ‘એક પેડ મા...

ડિસેમ્બર 16, 2024 4:15 પી એમ(PM)

views 11

પર્યાવરણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાઈ

ચોટીલા પ્રાંત કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી બેરાએ નગરપાલિકામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં પ્રભારી મ...

ડિસેમ્બર 16, 2024 4:13 પી એમ(PM)

views 13

મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” ના વિષય સાથે પ્રચાર પ્રસાર અર્થે ભવાઈ રેલી યોજા

મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં જાતિ દરના પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી “બેટી બચાવો બેટી પઢાઓ” ના વિષય સાથે પ્રચાર પ્રસાર અર્થે ભવાઈ રેલી યોજાઈ હતી. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વિસનગર તાલુકાના ગોઠવા, રંગાકુઈ, હસનપુર અને કડા જેવા ગામોમાં શિ...

ડિસેમ્બર 16, 2024 4:12 પી એમ(PM)

views 10

બાગાયત મહાવિદ્યાલય જગુદણ ખાતે ખેડૂત તાલીમવર્ગનું આયોજન કરાયું

બાગાયત મહાવિદ્યાલય જગુદણ ખાતે ચાલતી બીજ મસાલા પાકોની વૈજ્ઞાનિક ખેતી, કાપણી અને તે બાદની તજજ્ઞતાઓ વિષય પર વિસનગરના ભૂણાવ ગામ ખાતે ખેડૂત તાલીમવર્ગનું આયોજન કરાયું હતું. જેમાં 110 ખેડુતોએ ભાગ લીધો હતો. તાલીમ વર્ગમાં ખેડૂતોને બીજ મસાલા પાકોની સુધારેલી ખેત પદ્ધતિઓના ચાવીરૂપ મુદ્દાઓ તેમજ, સંકલિત રોગ જીવાત...

ડિસેમ્બર 16, 2024 4:10 પી એમ(PM)

views 9

આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બે દિવસની ‘શિતકાલીન યોગ શિબિર’ નું સમાપન થયું

આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને બે દિવસની ‘શિતકાલીન યોગ શિબિર’ નું સમાપન થયું હતું. આ પ્રસંગે શીશપાલજીએ જણાવ્યું હતું કે, યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. રાજ્યભરમાં અત્યાર સુધી ...

ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM)

views 19

કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ગઇકાલે  ધોરડોના સફેદ રણની ઔપચારિક મુલાકાત દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતું કે, રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન...

ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM)

views 42

સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે સુરતથી સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટ સોર્સ્ડ પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સી આર પાટીલે ઈલેક્ટ્રોનિક ઉત્પાદન માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ ગણાતા સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.