પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 17, 2024 9:48 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવ...

ડિસેમ્બર 17, 2024 9:45 એ એમ (AM)

views 17

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નાગરિકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરનાર ટુકડીને જુનાગઢ પોલીસે ઝડપી પાડી

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નાગરિકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરનાર ટુકડીને જુનાગઢ પોલીસે ઝડપી પાડી છે. સાયબર ગુના શાખા દ્વારા કરાયેલી તપાસમાં ૨૦૦ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 82 એકાઉન્ટની વિગતો પોલીસને મળી છે અને 50 કરોડ 44 લાખ રૂપિયાની રકમની છેતરપિંડી કરાઇ હ...

ડિસેમ્બર 17, 2024 9:44 એ એમ (AM)

views 22

ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા

ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યાં છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી ચાલી રહી છે. સવારથી ખેડૂતો તેમની વિવિધ જણસો લઇને ઉમટી પડતા માર્કેટીંગ યાર્ડ બહાર ટ્રકોનો ખ...

ડિસેમ્બર 16, 2024 7:26 પી એમ(PM)

views 11

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આગામી સમયમાં અંધજનો માટે ખાસ ખેલ મહાકુંભ યોજાશે

​રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આગામી સમયમાં અંધજનો માટે ખાસ ખેલ મહાકુંભ યોજાશે. આ ખેલમહાકુંભમાં બોટાદ અને ભાવનગર જિલ્લાના સ્પર્ધકો માટેનું રજીસ્ટ્રેશન શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે કરવામાં આવશે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે વર્ષ ૧ થી ૧૮ ...

ડિસેમ્બર 16, 2024 7:23 પી એમ(PM)

views 7

ગીર ગઢડાના પતાપુર -કાંધી ગામેથી વહીવટીતંત્ર દ્વારા ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે

ગીર ગઢડાના પતાપુર -કાંધી ગામેથી વહીવટીતંત્ર દ્વારા ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે રાવલ નદીમાંથી ખનીજ ચોરી કરતાં ૧ જેસીબી અને ૨ ટ્રેકટર મળી કુલ ૩૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્ય...

ડિસેમ્બર 16, 2024 7:20 પી એમ(PM)

views 7

ગુજરાતી કાવ્ય સંગીતના ચિરંજીવ સ્વર પુરૂષ પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન થયું હતું

​ગુજરાતી કાવ્ય સંગીતના ચિરંજીવ સ્વર પુરૂષ પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન થયું હતું. તેમની જીવન સંગીત યાત્રા અને વારસાને વધાવવા માટે આજે સાંજે અમદાવાદમાં સ્મૃતિ સભા ચાલી રહી છે. “ને તમે યાદ આવ્યા” ના શિર્ષક હેઠળ આયોજીત આ સ્મૃતિ સભામાં ગુજરાતી કાવ્ય સંગીતના ગાયક કલાકારો આરતી મુનશી,...

ડિસેમ્બર 16, 2024 7:11 પી એમ(PM)

views 8

કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી ટેકાના ભાવે થતી ખરીદીની વિગતો મેળવી.. તેમજ ધીમી ચાલી રહેલી મગફળીની ખરીદી બાબતે અધિકારીઓ સાથે કરી ચર્ચા-વિચારણા કરી.. દરમિયાન જામનગરના હાપા મ...

ડિસેમ્બર 16, 2024 7:10 પી એમ(PM)

views 19

ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-એપીએમસીની ચૂંટણી માટે કુલ 14 બેઠકો પૈકી 10 બેઠકો ખેડૂત વિભાગની અને 4 બેઠકો વેપારી વિભાગ માટે કુલ 36 ઉમેદવારો માટે આજે મતદાન યોજાયું

ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-એપીએમસીની ચૂંટણી માટે કુલ 14 બેઠકો પૈકી 10 બેઠકો ખેડૂત વિભાગની અને 4 બેઠકો વેપારી વિભાગ માટે કુલ 36 ઉમેદવારો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં 10 ખેડૂત વિભાગમાં 20 ઉમેદવારો માટે 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું. જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠકો માટે 16 ઉમેદવાર...

ડિસેમ્બર 16, 2024 7:09 પી એમ(PM)

views 7

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ૧૬ કરોડ ૬૬ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું

​નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ૧૬ કરોડ ૬૬ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટથી દેશ-વિદેશના અનેક રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ કરવાનું પસંદ કરતા ગુજરાત સમગ્ર ભારતનું ગ્રોથ એન્જિન બની ...

ડિસેમ્બર 16, 2024 7:07 પી એમ(PM)

views 12

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત તેના હસ્તકના સાત પેટા આરોગ્ય કેન્દ્રો રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે

​વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત તેના હસ્તકના સાત પેટા આરોગ્ય કેન્દ્રો રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વલસાડ જિલ્લાના ગોરેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેમના 7 પેટા આરોગ્ય કેન્દ્રો પાલણ, તીઘરા, વાઘલપુરા, સોનવાડા, કુંડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.