ડિસેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)
8
મોરબી જિલ્લાના માળિયામાં અજાણ્યા વાહનની અડફેટે ચાર પદયાત્રીના મોત…..
મોરબી જિલ્લાના માળિયામાં અજાણ્યા વાહનની અડફેટે ચાર પદયાત્રીના મોત નિપજ્યાં છે. બનાસકાંઠાથી દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ચાંચાવદરડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં એકને ઇજા પહોંચી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી ત્રણ ...