પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 18, 2024 7:48 પી એમ(PM)

views 8

પંજાબમાં, ખેડૂતોએ આજે તેમના ત્રણ કલાકના ‘રેલ રોકો’ વિરોધના ભાગરૂપે ફિરોઝપુર રેલ્વે વિભાગ હેઠળ 52 સ્થળોએ ટ્રેનના રૂટ બ્લોક કર્યા હતા

પંજાબમાં, ખેડૂતોએ આજે તેમના ત્રણકલાકના 'રેલ રોકો' વિરોધના ભાગરૂપે ફિરોઝપુરરેલ્વે વિભાગ હેઠળ 52 સ્થળોએ ટ્રેનના રૂટ બ્લોક કર્યા હતા. આંદોલનકારીઓ રેલ્વે લાઈનોપર બેસી જતા મુસાફરોને ઘણી અસુવિધા થઇ હતી. જો કે વિરોધ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યોહતો.રેલવે સૂત્રોએ આકાશવાણીને જણાવ્યું હતું કે, ધરણાને કારણે12 ટ્રે...

ડિસેમ્બર 18, 2024 7:11 પી એમ(PM)

views 9

લખનઉ મંડળમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન યાર્ડ રિમોડલિંગ કામને કારણે કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યાકેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે.તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.જ્યારે ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે એમ રેલવે વિભાગની યાદીમાં જણાવાયું છે.      વિભાગે જ...

ડિસેમ્બર 18, 2024 7:03 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી. ભાવનગરના પાલિતાણામાં આદિ વીર છ’રી પાલિત સંઘ કાર્યક્રમ ધર્મસભામાં સંબોધતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું કે, ભગવાન મહાવીરે વર્ષો પહેલા પર્યાવરણની જાળવ...

ડિસેમ્બર 18, 2024 7:01 પી એમ(PM)

views 8

સુરત જિલ્લાની વેસુ 108 એમ્બુલન્સ ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાનો રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થયો

સુરત જિલ્લાની વેસુ 108 એમ્બુલન્સ ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાનો રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, વેસુ વિસ્તારની 108 ટીમને હૈદરાબાદ ખાતે યોજાયલા સમારોહમાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 14 જૂને વેસુ 108માં ફરજ બજાવતા...

ડિસેમ્બર 18, 2024 7:00 પી એમ(PM)

views 8

પાટણમાં જિલ્લાકક્ષાની કૌશલ્યોત્સવ સ્પર્ધા રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે યોજાઈ ગઈ

પાટણમાં જિલ્લાકક્ષાની કૌશલ્યોત્સવ સ્પર્ધા રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે યોજાઈ ગઈ, જેમાં વિવિધ 60 જેટલી શાળાઓમાંથી વૉકેશનલ એજ્યુકેશન અંતર્ગત ચાલતા કૃષિ, આરોગ્ય, બૅન્કિંગ, ઑટો-મૉબાઈલ સહિતના 56 પ્રૉજેક્ટનું વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ કૃતિઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી...

ડિસેમ્બર 18, 2024 6:58 પી એમ(PM)

views 8

ભુજ ખાતે કચ્છ વિશ્વ વિદ્યાલયનો 14 મો પદવીદાન સમારોહ યોજાઇ ગયો

ભુજ ખાતે કચ્છ વિશ્વ વિદ્યાલયનો 14 મો પદવીદાન સમારોહ યોજાઇ ગયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કર્યા હતા. જ્યારે 5 હજાર 530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. આ પ્રસંગે શ્રી દેવવ્રતે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા કર્તવ્ય પરાયણતાને મહત્વ આપ...

ડિસેમ્બર 18, 2024 6:57 પી એમ(PM)

views 13

રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી SOP જાહેર કરશે

રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી S.O.P એટલે કે, માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરશે. હાલમાં SOP માટેનું થોડું કામ હજી બાકી છે. આ અંગે આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી

ડિસેમ્બર 18, 2024 7:07 પી એમ(PM)

views 8

રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત હવે ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ ત્રણ શ્રેણીમાં GIDCને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે. આ નિર્ણયથી સરકારી પડતર જમીન ફાળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે, સમયનો વ...

ડિસેમ્બર 18, 2024 6:54 પી એમ(PM)

views 10

‘ખેડૂતોના શિયાળુ પાકના વાવેતર માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પૂરું પડાશે.’ :પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડશે. ગાંધીનગરમાં યોજાયેલા મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માધ્યમોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું ક...

ડિસેમ્બર 18, 2024 6:53 પી એમ(PM)

views 10

મોરબીના સિરામિક ઉદ્યોગના વેપારીઓના ફસાયેલા નાણા પરત અપાવવા આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના ફસાયેલા નાણા પરત અપાવવા આગામી સમયમાં એક મહિનાનું વિશેષ અભિયાન હાથ ધરાશે. દરમિયાન વધારાના દળ સાથે ટુકડીઓને વિવિધ રાજ્યમાં તપાસ માટે મોકલવામાં આવશે. ગાંધીનગરમાં “મોરબી જિલ્લા પોલીસ SIT: એક દૂરંદેશી પહેલ” શીર્ષક હેઠળ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.