પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 20, 2024 3:24 પી એમ(PM)

views 10

ભાવનગર ભાજપના આગેવાનોએ જિલ્લામાં નવી ટ્રેનો શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી

ભાવનગર ભાજપના આગેવાનોએ જિલ્લામાં નવી ટ્રેનો શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે. નવી દિલ્હી ખાતે થયેલી મુલાકાત બાદ શ્રી વૈષ્ણવે ભાવનગરથી સુરત દૈનિક ટ્રેન ફાળવવા આશ્વાસન આપ્યું હતું. તેમજ આ ટ્રેન માટે પ્રાથમિક સરવે હાથ ધરવા આદેશ પણ આપ્યો હતો. ઉપરાંત ભાજપના આગેવાનોએ ભાવનગર અન...

ડિસેમ્બર 20, 2024 3:22 પી એમ(PM)

views 9

જામનગરના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દર્દીઓની સારવાર વધુ ઝડપી બનાવવા એક્સ-રૅ મશીન, માઇક્રૉસ્કૉપ્સ સહિતના અદ્યતન યંત્રો અને કર્મચારીઓને મૉબાઈલ ટૅબલેટ અપાયા

જામનગરના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દર્દીઓની સારવાર વધુ ઝડપી બનાવવા એક્સ-રૅ મશીન, માઇક્રૉસ્કૉપ્સ સહિતના અદ્યતન યંત્રો અને કર્મચારીઓને મૉબાઈલ ટૅબલેટ અપાયા છે. જિલ્લા વિકાસ અધિકારી અને ખાનગી કંપનીના અધિકારીએ આ યંત્રોનું અનાવરણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું કે, નિક્ષય પોષણ ય...

ડિસેમ્બર 20, 2024 3:20 પી એમ(PM)

views 14

મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ વિભાગમાં આયૂષ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી પ્રકૃતિ પરિક્ષણ એપ્લિકેશનથી પરિક્ષણ હાથ ધરાયું

મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ વિભાગમાં આયૂષ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી પ્રકૃતિ પરિક્ષણ એપ્લિકેશનથી પરિક્ષણ હાથ ધરાયું છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, એપ્લિકેશન દ્વારા વ્યક્તિના શારીરિક બાંધા અને પ્રકૃતિ અંગેની ડિજિટલ આરોગ્ય અને ઉપચાર અંગેની વિગત મળશે. કોઈ વ્યક્તિ પોત...

ડિસેમ્બર 20, 2024 3:19 પી એમ(PM)

views 14

ધ્રાંગધ્રામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ઘરે-ઘરે જઈ ભીનો અને સુકો કચરો અલગ કરી કચરાપેટીમાં રાખવા અંગે માહિતી અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ઘરે-ઘરે જઈ ભીનો અને સુકો કચરો અલગ કરી કચરાપેટીમાં રાખવા અંગે માહિતી આપવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સ્વસહાય જૂથની મહિલાઓ શહેરીજનોને સ્વચ્છતા અંગે માહિતગાર કરી રહી છે તેમ ધ્રાંગધ્રા નગરપાલિકાની યાદીમ...

ડિસેમ્બર 20, 2024 3:08 પી એમ(PM)

views 10

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ રહી છે. સ્વર્ણિમ્ સંકુલ એક નર્મદા સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં સરકારી જમીન પરના દબાણ, લેન્ડ ગ્રેબિંગ એટલે કે, જમીન પચાવી પાડવાના કેસ, સરકારી ઠરાવના અમલીકરણ તેમજ યોજનાઓના લાભાર્થીઓન...

ડિસેમ્બર 20, 2024 9:26 એ એમ (AM)

views 16

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું : મુખ્યમંત્રી

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક સ્નેહમિલનમાં અમદાવાદમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ ઉમ...

ડિસેમ્બર 20, 2024 9:15 એ એમ (AM)

views 18

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાતથી તેમણે ઘણી મળી છે. પત્રકારોએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પ...

ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM)

views 48

ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે. આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડ...

ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM)

views 27

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં અસારવા સ્થિત મ...

ડિસેમ્બર 19, 2024 8:02 પી એમ(PM)

views 10

નવસારીના ફરતા પશુ દવાખાનાની ટીમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા

નવસારીના ફરતા પશુ દવાખાનાની ટીમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા.. ગઇકાલે હૈદરાબાદ ખાતે યોજાયેલા એક સમારંભમાં દરેક રાજ્યોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયો. નવસારી સહિત રાજ્યની પશુ આરોગ્ય સેવાઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાતા પશુ ચિકિત્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.