પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 21, 2024 7:35 પી એમ(PM)

views 27

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે

કેન્દ્રીયઆરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે. શ્રી નડ્ડાએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યોને ક્ષયરોગ નાબૂદી ઝુંબેશ સફળ બનાવવા તેના અમલીકરણ ઉપર દેખરેખ રાખવ...

ડિસેમ્બર 21, 2024 7:31 પી એમ(PM)

views 9

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઇ પીલીયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઇ પીલીયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો. આજે બનાસકાંઠા સહકારીતા પરિવાર દ્વારા અંબા જીનીગ નાનોટા ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભે...

ડિસેમ્બર 21, 2024 7:30 પી એમ(PM)

views 12

જુનાગઢ જિલ્લાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા 1 લાખ 65 હજાર બાળકોના આરોગ્યની ૧૯ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

જુનાગઢ જિલ્લાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા 1 લાખ 65 હજાર બાળકોના આરોગ્યની ૧૯ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ ૧૯ ટીમોએ ચેકિંગ કર્યું હતું. જેમાં 152 મોટી બીમારીઓના બાળકો જોવા મળ્યા હતા જેમાંથી 72 બાળકોને સારવાર પૂરી કરવામાં આવી હતી હૃદયની બીમારીના 87 જેટલા બાળકો...

ડિસેમ્બર 21, 2024 7:29 પી એમ(PM)

views 14

રાજય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે

રાજય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી પટેલે કહ્યું હતું કે, વિવિધ જીલ્લાઓમાં વસ્તીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરન...

ડિસેમ્બર 21, 2024 7:23 પી એમ(PM)

views 5

કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું

કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પાટીલે કૃષિમેળાનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, કૃષિ અને ખેડૂતોનો સર્વાંગીણ વિકાસનો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. વિકસિત ભા...

ડિસેમ્બર 21, 2024 3:41 પી એમ(PM)

views 9

મહેસાણા જીલ્લામાં વિકાસ સપ્તાહ દરમ્યાન 11 ગામડાઓના 392 પશુપાલકોના બે હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી

મહેસાણા જીલ્લામાં વિકાસ સપ્તાહ દરમ્યાન 11 ગામડાઓના 392 પશુપાલકોના બે હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી. વિજાપુર તાલુકાના કલભા ગામે 1 હજાર 432, બહુચરાજીના માત્રાસણમાં 220, ઉંઝાના સૂનક ગામે 262, સતલાસણા તાલુકાના હાડોલમાં 378 પશુઓને સારવાર આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જીલ્લા પશુ સ...

ડિસેમ્બર 21, 2024 3:39 પી એમ(PM)

views 8

રાજ્યની તમામ મદદનીશ પોલીસ કમિશનરની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે

રાજ્યની તમામ મદદનીશ પોલીસ કમિશનરની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રા...

ડિસેમ્બર 21, 2024 9:00 એ એમ (AM)

views 7

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલ આજે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિમેળાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલ આજે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિમેળાનો પ્રારંભ કરાવશે. આ મેળામાં 25 હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે. ઉપરાંત 120 જેટલી પ્રદર્શન હાટડી તૈયાર કરાશે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે 23 ડિસેમ્બર સુધી યોજાનારા આ મેળામાં પશુપાલકો, વિતરકો, સહકારી અને સરકારી સંસ્થા...

ડિસેમ્બર 21, 2024 8:57 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જીલ્લા સ્તરે ઉભી કરવા અધિકારીઓને સલાહ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જીલ્લા સ્તરે ઉભી કરવા અધિકારીઓને સલાહ આપી છે. ગાંધીનગરમાં ગઈકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે અધિકારીઓને લોકસંપર્ક વધારવા સ્થળ મુલાકાત લેવા પણ અધિક...

ડિસેમ્બર 21, 2024 8:54 એ એમ (AM)

views 8

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે,ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને જૈવિક કે ઓર્ગેનિક ખેતી સમજીને તેને અપનાવવામાં સંકોચ કરે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે ભિન્ન અને ખેડૂતોને અત્યંત લાભદાયી છે. હરિયા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.