ડિસેમ્બર 23, 2024 3:49 પી એમ(PM)
24
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY અંગે આજે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY અંગે આજે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ યોજના અંતર્ગત મહત્વની અને જેમાં મોટો ખર્ચ થતો હોય તેવા કાર્ડિયોલોજી, કેન્સર, પિડિયાટ્રિક્સ અને ઓર્થોપેડિક્સ જેવી બીમારીઓની સારવ...