પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 24, 2024 9:45 એ એમ (AM)

views 10

આજે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજજ નવી દસ વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે

આજે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજજ નવી દસ વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક અને સલામત મુસાફરીની નેમ સાથે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગાંધીનગર ડેપ ખાતે યોજાનારા આ સમારંભમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ તેમજ અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.

ડિસેમ્બર 24, 2024 9:44 એ એમ (AM)

views 20

રાજ્ય સરકારે ગઈ કાલે PMJAY યોજના હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્ય સરકારે ગઈ કાલે PMJAY યોજના હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને નિયોનેટલ જેવી મહત્વની સારવાર માટેનાં નિયમો સુધારવામાં આવ્યા છે, જેથી ગેરરિતી અટકી શકે. આ યોજના ...

ડિસેમ્બર 23, 2024 7:32 પી એમ(PM)

views 7

મધ્યપ્રદેશનાં ભોપાલ ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ મિશ્રાએ પ્રખ્યાત શૉટ શૂટરની સિદ્ધિ મેળવી છે

મધ્યપ્રદેશનાં ભોપાલ ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ મિશ્રાએ પ્રખ્યાત શૉટ શૂટરની સિદ્ધિ મેળવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ મિશ્રાએ ૫૦ મીટર...

ડિસેમ્બર 23, 2024 7:31 પી એમ(PM)

views 10

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું 7.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી, વડોદરામાં 19.8 ડિગ્રી , રાજકોટમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 20.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ ત...

ડિસેમ્બર 23, 2024 7:30 પી એમ(PM)

views 6

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના બગદાણા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના બગદાણા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલે ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ ધરતી પર સૌના પેટ ભરવાનું કામ કરતા ખેડૂતો સૌથી મોટા પરોપકારી છે. તેમણે ઉમેર્યું કે, હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવામાં મહિ...

ડિસેમ્બર 23, 2024 7:29 પી એમ(PM)

views 6

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, 2036નો ઓલિમ્પિક ભારતમાં યોજાય તેવા કેન્દ્ર સરકારના પ્રયાસો છે

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, 2036નો ઓલિમ્પિક ભારતમાં યોજાય તેવા કેન્દ્ર સરકારના પ્રયાસો છે. આ માટે ભારત સરકારે દાવો પણ રજૂ કરી દીધો છે. ઓલિમ્પિકની તૈયારી રૂપે માટેનું ઇન્ફ્રાસ્ટ્રચર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 2036ના ઓલિમ્પિકમાં ભારત 1થી 10 નંબરમા આવે એ પ્રકારના પ્રયાસ...

ડિસેમ્બર 23, 2024 7:29 પી એમ(PM)

views 6

એપ્રિલ 2003 થી નવેમ્બર 2024 સુધીમાં સ્વાગત પોર્ટલમાં મળેલી ફરિયાદો પૈકી 98.3 ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરી દેવામાં આવ્યો છે

​એપ્રિલ 2003 થી નવેમ્બર 2024 સુધીમાં સ્વાગત પોર્ટલમાં મળેલી ફરિયાદો પૈકી 98.3 ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરી દેવામાં આવ્યો છે. ​જન ફરિયાદ નિવારણના ટેક્નોલોજીયુક્ત અભિગમ સ્વાગતના પૂર્ણ થયેલા બે દાયકામાં અનેક રજુઆતોનું સફળતાપૂર્વક નિવારણ થતું રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાગતને ૨૦૨૩માં ૨૦...

ડિસેમ્બર 23, 2024 7:28 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકારે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે

કેન્દ્ર સરકારે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે. શિક્ષણ સચિવ સંજય કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે. જો તેઓ પુનઃપરીક્ષા પછી ફરીથી...

ડિસેમ્બર 23, 2024 6:48 પી એમ(PM)

views 10

ગુજરાતના અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ ઓફ બ્યૂરોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે

ગુજરાતના અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ ઓફ બ્યૂરોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. બે કિલો કેટામાઇન ડ્રગ્સ સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.જેમાં એક વ્યક્તિને બેંગ્લોરથી અને ત્રણ નાઇજીરીયન નાગરિકોને દિલ્હીથી ઝડપી પાડ્યાછે. આડ્રગ્સ સેન્ડિકેટ વિવિધ બ્રાન્ડના ગરમ મસાલાના પેકેટમાં ડ્ર...

ડિસેમ્બર 23, 2024 3:50 પી એમ(PM)

views 10

કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંરક્ષણ હસ્તકના વિભાગોના નિમણૂંક પામેલા યુવાનોને નિમણૂંક પત્ર આપ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી 71 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંકપત્ર એનાયત કર્યા હતા. આ અંતર્ગત ગાંધીનગરના ચિલોડાના બીએસએફ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય રમત ગમતમંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી માંડવિયાએ સંરક્ષણ હસ્તકના વિભાગોના નિમણૂંક પામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.