પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 24, 2024 7:26 પી એમ(PM)

views 10

ગુજરાત અને જાપાનના શિઝૂઑકા પ્રિફેક્ચર વચ્ચે પાંચ મૈત્રી કરાર કરાયા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત જાપાન પાર્ટર્નશીપ ડે અંતર્ગત ગુજરાત અને જાપાનના શિઝૂઑકા પ્રિફેક્ચર વચ્ચે પાંચ મૈત્રી કરાર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ, શિઝૂઑકા બિઝનેસ ઈન્ટર્ન પ્રૉગ્રામ અન્વયે મેમૉરેન્ડમ ઑફ કૉ-ઑપરેશન, અમદાવાદ અને હમામાત્સુ, શહેરો વચ્ચે પરસ્પર સહકાર માટેની ...

ડિસેમ્બર 24, 2024 7:31 પી એમ(PM)

views 16

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવતીકાલે 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે

કાર્નિવલના પ્રથમ દિવસે મહાનગરપાલિકાની શાળાઓમાં ભણતા એક હજાર જેટલા બાળકો સામુહિક રીતે એક સાથે કેન્ડી અને ચોકલૅટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે, એમ અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવતીકાલે 15મા કા...

ડિસેમ્બર 24, 2024 3:08 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં આજે સાંજે મંત્રીમંડળની બેઠક યોજાશે

ગાંધીનગરમાં આજે સાંજે મંત્રીમંડળની બેઠક યોજાશે.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, આવતીકાલે સુશાસન દિવસની ઉજવણી અંગે આ બેઠકમાં સમીક્ષા કરાશે.ઉપરાંત મગફળીની ખરીદી, શિક્ષણોની જિલ્લાવાર ઘટ અંગે સર્જાયેલી સ્થિતિ અને રાજ્ય સરકારના આગામી આયોજનો તેમજ નીતિગત વિષયો અંગે પણ બેઠકમાં સમીક્ષા ક...

ડિસેમ્બર 24, 2024 3:06 પી એમ(PM)

views 9

જામનગરનાં સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મહાનગરપાલિકા સંચાલિત મહાનગરપાલિકા નગરગૃહનું ઉદ્ઘાટન કરાયું છે

જામનગરનાં સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મહાનગરપાલિકા સંચાલિત મહાનગરપાલિકા નગરગૃહનું ઉદ્ઘાટન કરાયું છે.ચાર કરોડ રૂપિયાના ખર્ચે સમારકામ થયા બાદ આ નગરગૃહમાં સાઉન્ડપ્રુફ એરકન્ડિશન્ડ ઑડિટોરિયમ, મિની હૉલ, આર્ટ ગેલેરી અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ,લાઈટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ પ્રસંગે એકાંકી નાટકની પણ પ્રસ્...

ડિસેમ્બર 24, 2024 3:03 પી એમ(PM)

views 18

દેશભરમાં આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી થઈ રહી છે

દેશભરમાં આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી થઈ રહી છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તથા નિયામક,ગ્રાહક બાબતોની કચેરી, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. રાજ્યનાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાનાં અધ્યક્ષસ્થાને આજે બપોરે પંડિતદીનદયાળ...

ડિસેમ્બર 24, 2024 9:54 એ એમ (AM)

views 13

સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરાશે

આવતીકાલ એટલે કે 25મી ડીસેમ્બર 2024ના સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરશે પાયલોટ પ્રોજેકટ તરીકે મહેસુલ અને પં...

ડિસેમ્બર 24, 2024 9:52 એ એમ (AM)

views 14

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં આ નીતિનું ચૂસ્ત પણે પાલન થઈ રહ્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ પાંચ અને ધોરણ આઠની વાર્ષિક પર...

ડિસેમ્બર 24, 2024 9:51 એ એમ (AM)

views 19

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ યોજશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં 'સુશાસન પદયાત્રા' યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં સામેલ થવા માટે પંદર હજારથી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો વડનગરમાં આવ્યા છે. ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભા...

ડિસેમ્બર 24, 2024 9:49 એ એમ (AM)

views 12

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી, અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ‘આજના સમયમાં ગ્રાહક સુરક્ષા’ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી, અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ‘આજના સમયમાં ગ્રાહક સુરક્ષા’ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ પંચનાં સભ્ય ભરત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંટ વચ્ચેની આ ચર્ચા આજે રાત્રે 9-15 કલાકે પ્રસારિત કરવામાં આ...

ડિસેમ્બર 24, 2024 9:46 એ એમ (AM)

views 13

ભરૂચ જિલ્લાના ઝઘડિયામા દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીનું મોત થયું

ભરૂચ જિલ્લાના ઝઘડિયામા દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીનું મોત થયું છે. સતત સાત દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. વડોદરા સયાજી હોસ્પિટલમાં સોમવારે સાંજે તેને અંતિમ શ્વાસ લીધો હતો. બીજી તરફ ચકચારી દુષ્કર્મના મામલામાં આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.