પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 25, 2024 8:15 એ એમ (AM)

views 7

આજે નાતાલનું પર્વ છે. રાજ્ય સહિત દેશ અને દુનિયામાં આજના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે.

આજે નાતાલનું પર્વ છે.રાજ્ય સહિત દેશ અને દુનિયામાં આજના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. ખ્રિસ્તી સમાજ દ્વારા આ પર્વની ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી થઇ રહી છે. સવારથી જ ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઇસુ ખ્રિસ્તના સ્નેહ, કરૂણા અને ભાઇચારાના સંદેશને પ્રસરાવવા સાથે આજના આ પર્વની ઉજવણી ક...

ડિસેમ્બર 25, 2024 8:12 એ એમ (AM)

views 40

કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આજથી બે દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાશે.

કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આજથી બે દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાશે. કચ્છી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા આશયથી યોજાનાર આ કાર્યક્રમમાં 55 જેટલા કચ્છી સાહિત્યકારો, કલાકારો ભાગ લેશે. યુવાનો, વડિલો, બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છી માડુઓને ધ્યાનમાં ર...

ડિસેમ્બર 25, 2024 8:11 એ એમ (AM)

views 12

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આજથી 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે.

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આજથી 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 31મી ડિસેમ્બર સુધી યોજાનારા કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિવિધ રંગારંગ, સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો વિવિધ પ્રસ્તુતિ રજૂ કરશે. કાર્નિવલમાં મુલાકાતીઓ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ કરી શકશ...

ડિસેમ્બર 25, 2024 8:10 એ એમ (AM)

views 43

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી કોઈ પણ ગ્રૂપ રાખી પાસ થાય તો તે ધોરણ 12માં ગ્રૂપ બદલી શકશે અને કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે અને ધોરણ 12 વિજ્ઞાન પ્ર...

ડિસેમ્બર 25, 2024 8:21 એ એમ (AM)

views 8

રાજ્યમાં 16 હજારથી વધુ ગામના 18 લાખ 95 હજારથી વધુ ખેડૂતોને હવે દિવસ દરમિયાન વીજળી મળી રહે તેવી સરકારે વ્યવસ્થા કરી

ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઊર્જાની 30 ગીગાવૉટની ક્ષમતા સાથે સમગ્ર દેશમાં અગ્રેસર હોવાનું ઊર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, રાજ્યમાં 16 હજારથી વધુ ગામના 18 લાખ 95 હજારથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે. જ્યારે બાકી રહેલા 632 જેટલા ગામના ખેડૂ...

ડિસેમ્બર 25, 2024 8:07 એ એમ (AM)

views 18

રાજ્ય સહિત દેશભરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે.

આજે રાજ્ય સહિત દેશભરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. અને પ્રશાસન ગાંવ કી ઔર વિષયવસ્તુ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે ભાવનગરના ઈનચાર્જ ...

ડિસેમ્બર 25, 2024 8:01 એ એમ (AM)

views 17

રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વન વિભાગના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરશે.

ભારતના રત્ન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના આજના જન્મ દિવસને દેશભરમાં સુશાસન દિવસ તરીકે મનાવાય છે. આજના આ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામા આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાત્મામંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ નિ...

ડિસેમ્બર 24, 2024 7:31 પી એમ(PM)

views 17

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસ બાદ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્ય ઉપર પવનની દિશા બદલાયા બાદ ફરી એક વાર તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગે માહિતી આપી હતી.(બાઈટઃ રામાશ્રય યાદવ, વૈજ્ઞાનિક, હવામાન વ...

ડિસેમ્બર 24, 2024 7:29 પી એમ(PM)

views 13

ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ સેલ દ્વારા આરોપીઓ પાસેથી 108 કરોડ રૂપિયાથી વધુની રકમની વસૂલાત કરવામાં આવી

ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ સેલ દ્વારા વર્ષ 2024માં સાયબર આરોપીઓ પાસેથી 108 કરોડ રૂપિયાથી વધુની રકમની વસૂલાત કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં આ વર્ષે 15 ડિસેમ્બર સુધીમાં સાયબર ગુનાઓ સંબંધિત એક લાખ 31 હજાર જેટલી ફરિયાદો મળી છે. તેની સામે કાર્યવાહી કરાતા એક વર્ષમાં 285 કરોડ 12 લાખ રૂપિયા ટ...

ડિસેમ્બર 24, 2024 7:28 પી એમ(PM)

views 8

રાજ્યની અંદાજે 11 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરાતી એફિડેવિટની પ્રક્રિયા ઑનલાઈન કરાશે

રાજ્યની અંદાજે 11 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરાતી એફિડેવિટની પ્રક્રિયા ઑનલાઈન કરાશે. તેમજ ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી અને કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા SOP એટલે કે, માનક સંચાલન પ્રક્રિયા પણ તૈયાર કરાશે.ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ મંત્રી ડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.