પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 26, 2024 8:10 પી એમ(PM)

views 10

પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે

પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે. આજે જામનગરના સીદસર ખાતે યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં આ મુજબ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ જ જંતુનાશક દવાઓથી ઝેરયુક્ત બનેલી ધરતીને અને બિન આરોગ્યપ્રદ ઉત્પ...

ડિસેમ્બર 26, 2024 8:07 પી એમ(PM)

views 10

ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 5.97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ‘વાહુટીયા -૧ વિયર’ નું લોકાર્પણ કરવામાં આવ્યું

ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 5.97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 'વાહુટીયા -૧ વિયર' નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સૌથી વધારે વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામા વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને વિયર બનાવી, સિંચાઈ માટે પાણી ર...

ડિસેમ્બર 26, 2024 8:06 પી એમ(PM)

views 17

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ લંગરમાં ભાગ લઈ ભક્તોને પ્રસાદ ભોજનનું વિતરણ કર્યું હતું અને વીર બાળકોનાં જીવન અને શહાદતને યાદ કરાવતું પ્રદર્શન નિહાળી કિર્તનમાં ભા...

ડિસેમ્બર 26, 2024 8:05 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદના યુવક ઓમ જિજ્ઞેશ વ્યાસનો સમાવેશ થાય છે. 17 વર્ષીય ઓમ દિવ્યાંગ છે, તેમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો છે....

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 19

પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો

પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન અને મુખ્યમંત્રી એન. રંગાસામીએ બીચ રોડ પર ગાંધી પ્રતિમા પાસે આયોજિત સ્મારક સભાની અધ્યક્ષતા કરી હતી. સ્મારક સેવામાં, સહભાગીઓએ સમુદ્રમાં દૂધ અને ફૂલો અર્પણ કર્યા અને 26 ડિસેમ્બર 2004ના વિ...

ડિસેમ્બર 26, 2024 3:24 પી એમ(PM)

views 31

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા તાપી ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટ છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ...

ડિસેમ્બર 26, 2024 3:22 પી એમ(PM)

views 25

પોરબંદરની પ્રાથમિક શાળાના શિક્ષકે છાણમાંથી બનાવેલા રમકડાંની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે

પોરબંદરની પ્રાથમિક શાળાના શિક્ષકે છાણમાંથી બનાવેલા રમકડાંની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે. મધ્યપ્રદેશમાં ભોપાલની રાષ્ટ્રીયકક્ષાએ ક્ષેત્રિય શિક્ષણ સંસ્થાન ખાતે યોજાયેલી પાંચ દિવસની કાર્યશાળામાં ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવે ભાગ લીધો હતો. નવી શિક્ષણ નીત...

ડિસેમ્બર 26, 2024 3:19 પી એમ(PM)

views 14

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી છે. ચેન્નાઈ ખાતે સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં મહેસાણાની પ્રીષાની ૧૦૦ અને ૨૦૦ મીટર બટર ફ્લાય અને ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ વિભાગમાં પસંદગી થઇ છે.

ડિસેમ્બર 26, 2024 3:18 પી એમ(PM)

views 11

ગોધરા-આણંદ રેલવે સેક્શન પર રેલવે ટ્રેક ડબલીંગની કામગીરી ચાલી રહી છે

ગોધરા-આણંદ રેલવે સેક્શન પર રેલવે ટ્રેક ડબલીંગની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં ગોધરા અને વાવડી ખુર્દ સ્ટેશન વચ્ચે ડબલીંગના નોન ઇન્ટરલોકિંગ કામને કારણે રેલવે વિભાગ દ્વારા ૧૧ દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, જેને કારણે આણંદ-ગોધરા મેમુ ટ્રેન અને ગોધરા-આણંદ મેમુ ટ્રેન આજથી 5 જાન્યુઆરી સુધી રદ રહેશે અને...

ડિસેમ્બર 26, 2024 3:17 પી એમ(PM)

views 14

કેન્દ્ર અને રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન-પ્રદાન યોજના અંતર્ગત જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સફેદ વાઘની જોડી આપવામાં આવી

કેન્દ્ર અને રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન-પ્રદાન યોજના અંતર્ગત જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સફેદ વાઘની જોડી આપવામાં આવી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ અને સિંહણને રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં મોકલવામાં આવ્યા છે જેની સામે રાજકોટ પ્રદ્યુમન પાર્કમાંથી સફેદ વાઘ અને સફેદ વાઘણ સક્કરબાગ પ્રાણી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.