પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM)

views 11

ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગ...

ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

views 2

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરો...

નવેમ્બર 30, 2024 7:11 પી એમ(PM) નવેમ્બર 30, 2024 7:11 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાને 616 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાને 616 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યા. વડોદરાના નગરજનોની આવાગમનની સરળતા માટે અલકાપુરી અંડર પાસના સ્થાને ઓવર બ્રીજ બનાવવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ વડોદરાને વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધા સાથેન...

નવેમ્બર 30, 2024 7:53 પી એમ(PM) નવેમ્બર 30, 2024 7:53 પી એમ(PM)

views 5

ટૂંક સમયમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દેશની ટોચની 10 યુનિવર્સિટીઓમાં સામેલ થશે :કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ખૂબ જ ટૂંક સમયમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દેશની ટોચની 10 યુનિવર્સિટીઓમાં સામેલ થશે. તેમણે ઉમેર્યુ હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતીય યુવાનો માટે રોજગારીની વધુ તકો ઊભી કરવા માટે શૈક્ષણિક શિક્ષણને ઔદ...

નવેમ્બર 30, 2024 7:01 પી એમ(PM) નવેમ્બર 30, 2024 7:01 પી એમ(PM)

views 7

સારવારની આડમાં માનવ જીંદગી સાથે ચેડા કરતા ડૉક્ટર કે હોસ્પિટલની ગુનાહિત પ્રવૃતિને કોઇ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે :આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

સારવારની આડમાં માનવ જીંદગી સાથે ચેડા કરતા ડૉક્ટર કે હોસ્પિટલની ગુનાહિત પ્રવૃતિને કોઇ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.. ગાંધીનગર ખાતે PMJAY- મા યોજનાની સમીક્ષા યોજાયેલી બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે કાર્ડિય...

નવેમ્બર 30, 2024 6:48 પી એમ(PM) નવેમ્બર 30, 2024 6:48 પી એમ(PM)

views 10

ગાંધીનગરમાં કોઇપણ ગુનાખોરીની ઘટના ન ઘટે તેની તકેદારીના ભાગરૂપે 150 જેટલા નામચીન આરોપીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં

ગાંધીનગરમાં કોઇપણ ગુનાખોરીની ઘટના ન ઘટે તેની તકેદારીના ભાગરૂપે 150 જેટલા નામચીન આરોપીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં હતા.. આજે સવારે છ વાગ્યાથી શરૂ થયેલી આ કોમ્બિંગની કામગીરીમાં 30 જેટલી પોલીસની ટીમો દ્વારા આ કામગીરી કરાઇ હતી. આ સંપૂર્ણ ઓપરેશનમાં 40 ઓફિસર અને 300 સ્ટાફ દ્વારા દોરડા પાડવામાં આવ્યા હો...

નવેમ્બર 30, 2024 6:45 પી એમ(PM) નવેમ્બર 30, 2024 6:45 પી એમ(PM)

views 4

એક નાણાકીય જૂથના કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ રાજ્ય મંત્રી પફૂલ પાનસેરિયાની જાહેરાત

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા જણાવ્યું છે કે ,સુરતના એક જૂથ દ્વારા આચરવામાં આવેલા નાણાકીય કૌભાંડમાં કોઈ પણ શિક્ષકો સંડોવાયેલા હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સં...

નવેમ્બર 30, 2024 6:42 પી એમ(PM) નવેમ્બર 30, 2024 6:42 પી એમ(PM)

views 2

અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો સફેદ રણ સુધીની દૈનિક બસ સેવા શરૂ કરાઇ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે , અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો સફેદ રણ, કચ્છ સુધીની દૈનિક બસ સેવા શરૂ કરાઇ છે. શ્રી સંઘવી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ માહિતી આપી હતી . ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ  GSRTC દ્વારા અમદાવાદ એરપોર્ટથી કચ્છના  ધોરડો સફેદ રણ સુધી એસી વોલ્વોની દૈન...

નવેમ્બર 30, 2024 6:40 પી એમ(PM) નવેમ્બર 30, 2024 6:40 પી એમ(PM)

views 5

અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય ‘સ્ટૂડન્ટ ચેસ ફેસ્ટિવલ’નું આજથી આરંભ થયો

અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય ‘સ્ટૂડન્ટ ચેસ ફેસ્ટિવલ’નું આજથી આરંભ થયો છે. જેમાં 1 હજાર 300થી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો છે.ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય આશય બાળકોમાં ચેસ પ્રત્યેની રૂચિ વધારવાનો છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક...

નવેમ્બર 30, 2024 6:37 પી એમ(PM) નવેમ્બર 30, 2024 6:37 પી એમ(PM)

views 3

જુનાગઢની ભક્ત કવિનરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આંતરકોલેજ ખેડૂત રમતોત્સવ શરૂ થયો

જુનાગઢની ભક્ત કવિનરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આંતરકોલેજ ખેડૂત રમતોત્સવ શરૂ થયો છે. જુનાગઢથી અમારાં પ્રતિનિધિ સંજીવમેહતા જણાવે છે કે, આ રમતોત્સવમાં ચાર જિલ્લાની 34 કોલેજના 170 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે .જેમાં દોડ, ભાલા ફેલ, ચક્ર ફેંક સહિતનીએથલેટિક રમતોનો સમાવેશ કરાયો છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.