પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 2, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 7:15 પી એમ(PM)

views 7

સિધ્ધપુર તાલુકાનાં લોકો સોમનાથ દર્શનાર્થે જઇ શકે તે માટે રાજ્યમાર્ગ પરિવહન વિભાગ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી છે

સિધ્ધપુર તાલુકાનાં લોકો સોમનાથ દર્શનાર્થે જઇ શકે તે માટે રાજ્યમાર્ગ પરિવહન વિભાગ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી છે. આ બસ સપ્તાહમાં સાતેય દિવસ દોડશે. આ બસદરરોજ સાંજે પાંચ કલાકે સિદ્ધપુરથી ઉપડી પાટણ, હારીજ,સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢઅને વેરાવળ થઈને સવારે 6 કલાકે સોમનાથ પહોંચશે. વળતામાં આ બસસોમનાથથી સા...

ડિસેમ્બર 2, 2024 3:38 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 3:38 પી એમ(PM)

views 10

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાળ વાટિકાથી ધોરણ- 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતાં બપોરના ભોજન ઉપરાંત મુખ્યમંત્રીશ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ પૌષ્ટિક અલ...

ડિસેમ્બર 2, 2024 3:37 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 3:37 પી એમ(PM)

views 5

આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલે આજે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું

આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલે આજે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, આ રેલ્વે ઓવરબ્રિજ અમદાવાદ શહેર અને જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌ...

ડિસેમ્બર 2, 2024 3:36 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 3:36 પી એમ(PM)

views 4

સુરત રેલવે સ્ટેશને થનારા વિકાસ કામોને કારણે પ્લેટફોર્મ નંબર 2 અને 3 આગામી 7 ડિસેમ્બર 2024થી 14 માર્ચ, 2025 એમ 98 દિવસ માટે બંધ રહેશે

સુરત રેલવે સ્ટેશને થનારા વિકાસ કામોને કારણે પ્લેટફોર્મ નંબર 2 અને 3 આગામી 7 ડિસેમ્બર 2024થી 14 માર્ચ, 2025 એમ 98 દિવસ માટે બંધ રહેશે. સુરત ખાતે થોભતી 180 ટ્રેનોમાંથી 83 ટ્રેનો હવે ઉધના રોકાશે, જ્યારે 66 ટ્રેનોને સુરત ખાતેથી સંચાલિત કરવામાં આવશે. સુરતથી ઉપડતી અથવા ટર્મિનેટ થતી 31 ટ્રેનો પણ ઉધના ખાતે ...

ડિસેમ્બર 2, 2024 3:35 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 3:35 પી એમ(PM)

views 4

અમદાવાદ નજીક દહેગામ- નરોડા હાઈવે પર આજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા છે

અમદાવાદ નજીક દહેગામ- નરોડા હાઈવે પર આજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એક કાર ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડ પર જઈને દ્વિચક્રી વાહન સાથે અથડાતાં વાહન પર સવાર અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ નામનાં યુવકનાં ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો કે, કારનો ડ્રાઈવર નશામ...

ડિસેમ્બર 2, 2024 3:34 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 3:34 પી એમ(PM)

views 3

વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ પરના જંગલમાંથી બે સિંહોનું રેસ્ક્યુ કરીને તેમને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે

વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ પરના જંગલમાંથી બે સિંહોનું રેસ્ક્યુ કરીને તેમને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. અમારા દીવના પ્રતિનિધીના જણાવ્યા પ્રમાણે, દીવના નાગવામાં ત્રણ સિંહ ફરતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા, જેથી વન વિભાગે સિંહોને પકડવા માટે અનેક જગ્યાએ પાંજરા મૂક્...

ડિસેમ્બર 2, 2024 3:33 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 3:33 પી એમ(PM)

views 5

આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીનાં રાઇફલ શૂટિંગ વિભાગની ખેલાડી વૈદેહી પંચાલે રાઇફલ શુટિંગમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે

આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીનાં રાઇફલ શૂટિંગ વિભાગની ખેલાડી વૈદેહી પંચાલે રાઇફલ શુટિંગમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ભોપાલ અને પૂણેમાં રમાયેલી સ્પર્ધામાં વૈદેહીએ મોખરાનું સ્થાન મેળવતાં તે રાષ્ટ્રીય સ્તરે રમવા માટે પાત્ર ઠરી છે. સંસ્થા દ્વારા રાઇફલ શુટિંગનાં ખેલાડીઓની તાલીમ માટે શૂ...

ડિસેમ્બર 2, 2024 3:32 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 3:32 પી એમ(PM)

views 4

મહિસાગર જિલ્લાનાં ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્ર ન મળતાં સ્કુલ મોનિટરીંગ કમિટી-SMCનાં સભ્યોએ રાજીનામા આપ્યા છે

મહિસાગર જિલ્લાનાં ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્ર ન મળતાં સ્કુલ મોનિટરીંગ કમિટી-SMCનાં સભ્યોએ રાજીનામા આપ્યા છે. ખાનપુર તાલુકાની 25થી વધુ પ્રાથમિક શાળામાં શાળા સમિતિના સભ્યોએ રાજીનામા આપ્યા છે. જાતિ પ્રમાણપત્રની માંગને લઈ અગાઉ વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. ખાનપુરની મોટા ભાગની પ્રાથમિક ...

ડિસેમ્બર 2, 2024 3:31 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 3:31 પી એમ(PM)

views 4

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ગઈ કાલે વિશ્વ એઇડ્સ દિવસે પ્રસંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ગઈ કાલે વિશ્વ એઇડ્સ દિવસે પ્રસંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને એઇડ્સ અંગે શું કાળજી રાખવી તેની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એઈડ્સના ચિહ્નની પ્રતિકૃતિ બનાવી હતી અને જનજાગૃતિ ફેલાવી હતી.

ડિસેમ્બર 2, 2024 3:30 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 3:30 પી એમ(PM)

views 3

મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 12મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર દરમિયાન રક્તપિત્તના દર્દીઓ શોધવામાં આવશે

મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 12મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર દરમિયાન રક્તપિત્તના દર્દીઓ શોધવામાં આવશે. જિલ્લામાં રક્તપિત્તના કેસ જે ગામોમાંથી મળી આવ્યા હોય તેવા કુલ 35 ગામોમાં આ સર્વેની કામગીરી કરવામાં આવશે. જેમાં ગામના લોકોના આરોગ્યની ચકાસણી ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.