પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 30, 2024 7:34 પી એમ(PM)

views 14

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો છે. અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ ૧૩ હજાર ૪૬૩ વારસાઈ નોંધણી કરવાથી અને નવા ખેડૂત ખાતેદારોનું પી એમ કિશાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરી ડાયરેક્ટ બેન્ક પેમેન્ટ દ્વારા પી. એમ. કિસાન સન્માન નિધિનો લાભ પ...

ડિસેમ્બર 30, 2024 3:44 પી એમ(PM)

views 12

પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને અરવલ્લીના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ત્રણ તબક્કામાં સમીક્ષા બેઠક યોજાઈ

પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને અરવલ્લીના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ત્રણ તબક્કામાં સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે પ્રથમ તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના અધ્...

ડિસેમ્બર 30, 2024 3:43 પી એમ(PM)

views 11

સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મહાનગરપાલિકા તેમજ આરટીઓના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજી

સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મહાનગરપાલિકા તેમજ આરટીઓના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજી હતી. સુરત શહેરમાં ચાલી રહેલા વિવિધ કાર્યો અને તંત્ર દ્વારા હાથ ધરાયેલા અભિયાનની કામગીરીની આ બેઠકમાં સમીક્ષા પણ હાથ ધરાઇ હતી.સુરત શહેરના નાગરિકોના નડતી ટ્રાફિક સહિતની સમસ્યાના નિવારણ માટે અલગ અલગ...

ડિસેમ્બર 30, 2024 3:39 પી એમ(PM)

views 52

ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણામાં અભિયાન આદર્યું

ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણામાં અભિયાન આદર્યું છે. મહેસાણાના તોરણવાડી માતાજી ચોકમાં આજે સાંસદ દ્વારા સેફટી ગાર્ડ લગાવવાનું શરૂ કર્યું હતું.દ્વિચક્રી વાહનચાલકો પતંગની દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ અભિયાન શરૂ કરાયું હતું.ઉત્તરાયણ પર્વ સુધી...

ડિસેમ્બર 30, 2024 3:37 પી એમ(PM)

views 14

આ પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ મથક પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

આ પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ મથક પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે, જે અંતર્ગત, 95 જેટલી ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે. ઉપરાંત 48 ટ્રેનના મુસાફરીમાં લગતા સમયમાં પાંચ મિનિટથી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો કરાયો છે. અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલન...

ડિસેમ્બર 30, 2024 3:35 પી એમ(PM)

views 11

મહેસાણાથી માઉન્ટ આબુ ગુરુ શિખર સુધીની સાયકલ રેસ આગામી 5મી જાન્યુઆરીએ યોજાશે

મહેસાણાથી માઉન્ટ આબુ ગુરુ શિખર સુધીની સાયકલ રેસ આગામી 5મી જાન્યુઆરીએ યોજાશે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, 170 કિલોમીટરની આ રેસમાં 12 કલાકની સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. મહેસાણા ઇન્ડિયન સાયકલ કલબ દ્વારા સતત પાંચમા વર્ષે ગુરુ શિખર ચેલેન્જ વિષય પર સાયકલ રેસનું આયોજન કર...

ડિસેમ્બર 30, 2024 3:34 પી એમ(PM)

views 11

મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની સારી આવક થઈ

મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની સારી આવક થઈ રહી છે. જેમાં દૈનિક 7 હજાર બોરીની આવક નોંધાઇ રહી છે. જેમાં સુપર ભાવ 4 હજાર 550 રૂપિયાથી 4 હજાર 600 રૂપિયા અને એવરેજ ભાવ 4 હજાર 350 થી 4 હજાર 400 રૂપિયા સુધીના રહ્યા હતા. વરિયાળીનો ભાવ 3 હજાર 500 થી 4 હજાર 500 રૂપિયા અને મીડીયમ ભાવ 2500થી 3500...

ડિસેમ્બર 30, 2024 3:30 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની રાજ્યની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની રાજ્યની મુલાકાતે છે.શ્રી શાહ વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવની પુર્ણાહુતીના મહામસ્તકભિષેક સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.અમિત શાહ બપોરે અમદાવાદથી ધરમપુર પહોંચ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે કાર્યક્રમમાં રાજયના નાણા અને...

ડિસેમ્બર 30, 2024 2:26 પી એમ(PM)

views 10

મણિપુરના પર્વતીય અને મેદાની વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી કબજે કરવામાં આવી

મણિપુરના પર્વતીય અને મેદાની વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી કબજે કરવામાં આવી છે. ભારતીય સેના, મણિપુર પોલીસ અને અન્ય સલામત દળ દ્વારા ઇમ્ફાલ ઇસ્ટ, ટેન્ગનોપાલ, યાંગિયાંગપોકી અને ચુરાચાંદપુર જિલ્લાઓમાં ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાન દરમિયાન આ સફળતા મળી છે. ભારતીય સેનાના ઇસ...

ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM)

views 27

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નારી ખાતે નવનિર્મિત આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ભાવનગરના નારી ખાતે તૈયાર થયેલી આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજનાના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.   આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પરિસરમાં 161 કરોડ રૂપિયાના ખર્ચે એકેડમિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.